ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુત્રબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. સિહોર સહિત જિલ્લામાં મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગામી નવમી ઓક્ટોબરે ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે રંગબેરંગી રોશની સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી તા.૯ મી ઓક્ટોમ્બરે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિહોર સહિત જિલ્લાના ગામોમાં ઈદે મિલાદના તહેવારને લઈ ધામક સ્થળો, મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહી છે. તેમજ ધસરકાર કી આમદ મરહબાધ, ધજશને મિલાદ્ન્નષબીધની ઝંડીઓ લગાવવામાં આવી રહી છે. આ પર્વ પ્રસંગે રબીઉલ અવલના પહેલા ચાંદથી ઈદ-એ-મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખ્વાની, તકરીર તેમજ ન્યાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે. ઇદે મિલાદ નિમિતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે. આમ ઈદ-એ-મિલાદના પર્વ ની ઉજવણી માટે મુસ્લિમ બિરાદરો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ, મસ્જિંદ, દરગાહ અને ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગાર અપાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গাহৰি পালনেৰে স্বাৱলম্বী ঘিলামৰাৰ গিতাচ চেতিয়া
উচ্চ শিক্ষা ৰে শিক্ষিত হৈও চৰকাৰী চাকৰি লাভ কৰিবলৈ সক্ষম নোহোৱা যুৱক জন প্ৰথম অৱস্থাত হতাশ ত...
Prajawal Revanna Case: कर्नाटक अश्लील वीडियो मामले में तीन और पीड़िता SIT के पास पहुंचीं, जांच एजेंसी ने प्रज्वल रेवन्ना की विदेश में तलाश तेज की
बेंगलुरु। कर्नाटक अश्लील वीडियो मामले में विशेष जांच दल (एसआईटी) ने जदएस के फरार सांसद और...
DANTIWADA DAM/દાંતીવાડા ડેમ નો એક ગેટ ખોલવા મા આવ્યો..
DANTIWADA DAM/દાંતીવાડા ડેમ નો એક ગેટ ખોલવા મા આવ્યો..
বৰভাগ মহাবিদ্যালয় ছাত্ৰ একতা সভাৰ নিৰ্বাচনক লৈ উথপথপ পৰিবেশ
নলবাৰী জিলাৰ বৰভাগ অঞ্চলৰ উচ্চ শিক্ষানুষ্ঠান বৰভাগ মহাবিদ্যালয় ছাত্ৰ একতা সভাৰ ২০২২/২৩ বৰ্ষৰ...
PTCL ತಿದ್ದುಪಡಿ ಕಾಯ್ದೆಗೆ ವಿರೋಧಿಯಾಗಿ ವರ್ತಿಸುತ್ತಿರುವ ಅಧಿಕಾರಿಗಳ ವಿರುದ್ಧ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಬೇಕು ಎಂದು 'ಪ್ರಜಾ ವಿಮೋಚನಾ ಚಳುವಳಿ' ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಆನೇಕಲ್ ಕೃಷ್ಣಪ್ಪ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಆಗಸ್ಟ್ 14, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಪ್ರಜಾ ವಿಮೋಚನಾ ಚಳುವಳಿ' ರಾಜ್ಯ ಸಮಿತಿಯ ಪದಾಧಿಕಾರಿಗಳ...