વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ખારવા ગામના ભરવાડ વાસમાં આવેલા વાડામાં બાંધેલી 7 ગાયો પર દિવાલ અને વાડાની પતરાની છત પડતાં સાત જેટલી ગાયના મોત થયા છે.મહત્વનું છે કે ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ખારવા ગામે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખારવા ગામમાં આશરે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ખારવા ગામના ભરવાડ વાસમાં રહેતા હરેશભાઈ પોપટભાઈ સિંધવ (ભરવાડ)ના ગાયના વાડાની દિવાલ તૂટી પડી હતી.દિવાલ તૂટી પડતાં ઉપર રહેલો પતરાનો સેડ પણ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે વાડામાં બાંધેલી 7 જેટલી ગાયો મોતને ભેટી હતી. પશુપાલકની એક સાથે 7 ગાય મોતને ભેટતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિવ નિ આસપાસ નો નઝારો દિવ આવો તિયારે અચુક આવસો
દિવ નિ આસપાસ નો નઝારો દિવ આવો તિયારે અચુક આવસો
નવી 7 સીટર SUV ધમાલ મચાવા આવી રહી છે, 4X4 અને ADAS જેવી સુવિધાઓ મળશે જાણો ક્યારે થશે લોન્ચ
ભારતીય બજારમાં નવી 7 સીટર SUV આવવાની છે. MG Motors તેની Gloster SUVને અપડેટ કરવા જઈ રહી છે....
मिमिक्री विवाद पर Congress सांसद Rahul Gandhi का बयान, कहा ' मैंने उनका वीडियो शूट किया' | Aaj Tak
मिमिक्री विवाद पर Congress सांसद Rahul Gandhi का बयान, कहा ' मैंने उनका वीडियो शूट किया' | Aaj Tak
Mann Ki Baat : 100वें एपिसोड पर जारी होगा सौ रुपये का सिक्का, जानिए क्या है इसकी खासियत
नई दिल्ली, बिजनेस डेस्क। आने वाली 30 अप्रैल को प्रधानमंत्री नरेद्र मोदी के कार्यक्रम 'मन की...
समाजवादी पार्टीं के कद्दावर नेता चंद्रशेखर यादव ने दर्जनों प्रधानों के साथ भाजपा पार्टीं में शामिल।
आजमगढ़। हरैया के पूर्व प्रमुख व समाजवादी पार्टी के कद्दावर नेता चंद्रशेखर यादव हरैया ब्लॉक के...