વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ખારવા ગામના ભરવાડ વાસમાં આવેલા વાડામાં બાંધેલી 7 ગાયો પર દિવાલ અને વાડાની પતરાની છત પડતાં સાત જેટલી ગાયના મોત થયા છે.મહત્વનું છે કે ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ખારવા ગામે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખારવા ગામમાં આશરે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ખારવા ગામના ભરવાડ વાસમાં રહેતા હરેશભાઈ પોપટભાઈ સિંધવ (ભરવાડ)ના ગાયના વાડાની દિવાલ તૂટી પડી હતી.દિવાલ તૂટી પડતાં ઉપર રહેલો પતરાનો સેડ પણ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે વાડામાં બાંધેલી 7 જેટલી ગાયો મોતને ભેટી હતી. પશુપાલકની એક સાથે 7 ગાય મોતને ભેટતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vivo S20 सीरीज का डिजाइन आया सामने, पावरफुल प्रोसेसर के साथ महीने के लास्ट में होगी एंट्री
Vivo S20 सीरीज का डिजाइन कंपनी ने रिवील कर दिया है। इस सीरीज को पहले चाइना में लॉन्च किया जाएगा।...
গৌৰৱ গগৈৰ ফেন ক্লাৱৰ উদ্যোগত ড্ৰাগছমুক্ত অসম গঢ়াৰ বাবে মাৰাথন
নৱপ্ৰজন্ম যাতে ড্ৰাগছৰ কৱলত পৰি জীৱন ধ্বংস নহয় তাৰ বাবে এক বিশেষ প্ৰচেষ্টা সাংসদ গৌৰৱ গগৈৰ৷ গৌৰৱ...
Bihar Politics: Giriraj Singh की बड़ी मांग, Nitish Kumar और Naveen Patnaik को दिया जाए Bharat Ratna
Bihar Politics: Giriraj Singh की बड़ी मांग, Nitish Kumar और Naveen Patnaik को दिया जाए Bharat Ratna
ધામખડીથી બહેડારાયપુરા બુહારી જતા રસ્તાનું કામ અઘરું રહી જવા બાબતે મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું
સુરત જિલ્લા અને તાપી જિલ્લા ને જોડતા ધામખડી થી બહેડારાયપુરા બુહારી...
चिकित्सको ने काली पट्टी बांधकर जताया विरोध
नैनवा उप जिला चिकित्सालय में चिकित्सकों ने पश्चिम बंगाल में महिला चिकित्सक के साथ दुष्कर्म व...