વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ખારવા ગામના ભરવાડ વાસમાં આવેલા વાડામાં બાંધેલી 7 ગાયો પર દિવાલ અને વાડાની પતરાની છત પડતાં સાત જેટલી ગાયના મોત થયા છે.મહત્વનું છે કે ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ખારવા ગામે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખારવા ગામમાં આશરે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ખારવા ગામના ભરવાડ વાસમાં રહેતા હરેશભાઈ પોપટભાઈ સિંધવ (ભરવાડ)ના ગાયના વાડાની દિવાલ તૂટી પડી હતી.દિવાલ તૂટી પડતાં ઉપર રહેલો પતરાનો સેડ પણ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે વાડામાં બાંધેલી 7 જેટલી ગાયો મોતને ભેટી હતી. પશુપાલકની એક સાથે 7 ગાય મોતને ભેટતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिजली का तार बाइक सवार के ऊपर गिरने से बाइक सहित चालक की जलकर हुई दर्दनाक मौत।
बिजली की तार टूटकर गिरने से बाइक सवार व्यक्ति की बाइक सहित जलकर दर्दनाक मौत।
बिजली...
कितने CC का इंजन, कितना है RPM; गाड़ी के लिए क्या होता है इन बातों का मतलब?
एक समय ऐसा था जब लोग गाड़ी खरीदते वक्त ज्यादा तरजीह उसकी माइलेज या कीमत को देते थे। अब कार के...
સાંતલપુર: મીઠું પકવતા અગરિયાઓ ની સમસ્યાઓ આવી સામે
સાંતલપુર: મીઠું પકવતા અગરિયાઓ ની સમસ્યાઓ આવી સામે
વાંકાનેરના સિંધાવદર ગામ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી બાળકનું મોત
વાંકાનેરના સિંધાવદર ગામ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી બાળકનું મોત
વાંકાનેર તાલુકાના સિંધાવદર...
ಬೆಂಗಳೂರಿನ ಹೈಕೋರ್ಟ್ ಮುಂದೆ 'ಬೆಂಗಳೂರು ನಗರ ವಕೀಲರ ಸಂಘ'ದ ವತಿಯಿಂದ 'ನಮ್ಮ ಮೆಟ್ರೋ' ರೈಲಿನ ಟಿಕೆಟ್ ದರ ಹೆಚ್ಚಳ ಖಂಡಿಸಿ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 28, 2025
ಬೆಂಗಳೂರಿನ ಹೈಕೋರ್ಟ್ ಮುಂದೆ 'ಬೆಂಗಳೂರು ನಗರ ವಕೀಲರ ಸಂಘ'ದ ವತಿಯಿಂದ 'ನಮ್ಮ...