આજરોજ રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યામંદિર શાળા માં બાળ-ગરબા મહોત્સવ રમઝટ- 2022 નું આયોજન કરેલું જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકો ગુજરાતની સંસ્કૃતિ મુજબ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો આમ પણ નવરાત્રીએ ગુજરાતીઓ માટે મા નવદુર્ગાની આરાધના નો પર્વ ગણાય તેથી સર્વ પ્રથમ સર્વે બાળકોએ માં જગદંબાની મહા આરતી કરી અને ગરબાનો પ્રારંભ કરેલ ત્યારબાદ છેલ્લે છુટા ગરબા રાખી અને રમવાની સ્પર્ધા પણ રાખેલ જે અંતર્ગત એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરેલ તેમજ નવનિર્માણ સ્ટાફ તેમજ વાલીગણ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો.. બાળકો પણ મન મૂકી અને ગરબા ના તાલે ઝૂમી ઉઠ્યા. નાના નાના ભૂલકાઓ એ જે ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા તે ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહ્યા.. અને ભાતીગઢ સંસ્કૃતિના દર્શન થયેલા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी ने केंद्र सरकार पर साधा निशाना, बोले- 'सूट-बूट' सरकार का एकमात्र लक्ष्य 'दोस्तों' की तिजोरी भरना
नई दिल्ली, कांग्रेस ने गुरुवार को गरीबों और मध्यम वर्ग की आय में कथित गिरावट को लेकर...
છોટાઉદેપુર તાલુકામાં ઓરસંગ કાંઠા વિસ્તારોના ગ્રામ જનો નદીમાંથી જાતે રસ્તો બનાવવા ઉપર મજબુર બન્યા
છોટાઉદેપુર
છોટાઉદેપુર તાલુકામાં ઓરસંગ કાંઠા વિસ્તારોના ગ્રામ જનો નદીમાંથી જાતે રસ્તો...
Surya Grahan 2022 Time: साल का आखिरी सूर्य ग्रहण आज, जानिए दिल्ली, मुंबई, लखनऊ समेत तमाम बड़े शहरों में ग्रहण टाइम
2022 Surya Grahan Time in Major Cities of India: साल 2022 का अंतिम सूर्य ग्रहण आज यानि 25 अक्टूबर...
મહુવામાં રૂ.૧૧,૩૯૦/-નાં મુદ્દામાલ સાથે ૪ શકુનીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ
ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં.તે...