આજરોજ રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યામંદિર શાળા માં બાળ-ગરબા મહોત્સવ રમઝટ- 2022 નું આયોજન કરેલું જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકો ગુજરાતની સંસ્કૃતિ મુજબ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો આમ પણ નવરાત્રીએ ગુજરાતીઓ માટે મા નવદુર્ગાની આરાધના નો પર્વ ગણાય તેથી સર્વ પ્રથમ સર્વે બાળકોએ માં જગદંબાની મહા આરતી કરી અને ગરબાનો પ્રારંભ કરેલ ત્યારબાદ છેલ્લે છુટા ગરબા રાખી અને રમવાની સ્પર્ધા પણ રાખેલ જે અંતર્ગત એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરેલ તેમજ નવનિર્માણ સ્ટાફ તેમજ વાલીગણ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો.. બાળકો પણ મન મૂકી અને ગરબા ના તાલે ઝૂમી ઉઠ્યા. નાના નાના ભૂલકાઓ એ જે ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા તે ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહ્યા.. અને ભાતીગઢ સંસ્કૃતિના દર્શન થયેલા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कार खरीदने का शानदार मौका! Maruti Alto K10 पर मिल रहा है 49 हजार रुपये तक का बंपर डिस्काउंट
Maruti Suzuki Alto K10 Discount Offers वाहन निर्माता कंपनी अपनी सबसे अधिक बिकने वाली कार Maruti...
Nestle India Q2 Result Breaking: 36% बढ़ा कंपनी का Profit, Share Split को भी दे दी मंजूरी |
Nestle India Q2 Result Breaking: 36% बढ़ा कंपनी का Profit, Share Split को भी दे दी मंजूरी |
ધારી-૯૪ :-કોંગ્રેસના વળતા પાણી, આમ આદમી પાર્ટી સમગ્ર વિધાનસભામાં. છવાઇ
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ની આરપાર ની...