આજરોજ રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યામંદિર શાળા માં બાળ-ગરબા મહોત્સવ રમઝટ- 2022 નું આયોજન કરેલું જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકો ગુજરાતની સંસ્કૃતિ મુજબ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો આમ પણ નવરાત્રીએ ગુજરાતીઓ માટે મા નવદુર્ગાની આરાધના નો પર્વ ગણાય તેથી સર્વ પ્રથમ સર્વે બાળકોએ માં જગદંબાની મહા આરતી કરી અને ગરબાનો પ્રારંભ કરેલ ત્યારબાદ છેલ્લે છુટા ગરબા રાખી અને રમવાની સ્પર્ધા પણ રાખેલ જે અંતર્ગત એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરેલ તેમજ નવનિર્માણ સ્ટાફ તેમજ વાલીગણ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો.. બાળકો પણ મન મૂકી અને ગરબા ના તાલે ઝૂમી ઉઠ્યા. નાના નાના ભૂલકાઓ એ જે ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા તે ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહ્યા.. અને ભાતીગઢ સંસ્કૃતિના દર્શન થયેલા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Singh Arrested: Dinesh Arora कौन है जिसकी वजह से संजय सिंह जेल की सलाखों के पीछे पहुंचे? | ED
Sanjay Singh Arrested: Dinesh Arora कौन है जिसकी वजह से संजय सिंह जेल की सलाखों के पीछे पहुंचे? | ED
9Glamour World Pvt Ltd દ્વારા અમદાવાદ ખાતે ફેશન એન્ડ ટ્રાવેલ લીગ રિયાલિટી શો માટે પ્રેશ કોન્ફરન્સ યોજવામાં આવી...
ફેશન એન્ડ ટ્રાવેલ લીગ ગ્લોબેટ્રોટર અને ટ્રેન્ડસેટર્સને એકસાથે લાવે છે જેઓ મુસાફરીની કળા અને...
ઘોઘાના દરિયાકિનારે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરાયુ
ઘોઘાના દરિયાકિનારે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરાયુ
किरोड़ीलाल मीणा के इस्तीफे के सवाल पर सहस्त्रबुद्धे ने कही ये बड़ी बात
प्रदेश भाजपा चुनाव प्रभारी व राष्ट्रीय कार्य समिति के सदस्य डॉ. विनय सहस्त्रबुद्धे रविवार को दौसा...