નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચના અન્વયે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ વઢવાણ મુકામે "આયુષ મેંગા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ મા આયુર્વેદ કેમ્પ મા 155 લાભાર્થીઓ અને હોમીઓપેથીક કેમ્પ મા 110 લાભાર્થીઓ એ લાભ લીધો. આ સાથે મંકિપોક્સ સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા અને તુજા 30 હોમીઓપેથીક દવા નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉકાળા ના લાભાર્થી 88 અને તુજા 30 ના લાભાર્થી 64 રહયા આ કેમ્પ ને સફળ બનાવવા રામજીભાઈ પરમાર, અશોકભાઈ ભાઈ પરમાર , તથા હોસ્પિટલ સ્ટાફ મા કુણાલ અધ્યારૂ , દેવુભા , મોનિકાબેન , આનંદ , ભુપતભાઇ , જ્યોતિ બહેને જહેમત ઉઠાવેલ. હોમીઓપેથીક ઓ.પી.ડી મા ડો પુનિત જેઠવા અને આયુર્વેદિક ઓ.પી.ડી મા ડો.પી.પી.પરમાર સેવા આપેલ.આ સમગ્ર કાર્યક્રમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમાર ના માર્ગદર્શન નીચે યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકા નજીક આવેલ વાચ્છુગામે ભગવાન ચંદ્રમૌલેશ્વર મંદિરે પ્રાકૃતિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ
દ્વારકા નજીક આવેલ વાચ્છુગામે ભગવાન ચંદ્રમૌલેશ્વર મંદિરે પ્રાકૃતિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ
મહુધા તાલુકાના વડથલ ખાતે ફિલ્મી સ્ટાઇલ માં 4 લાખ થી વધુ ની ચોરી
ખેડા
મહુધા તાલુકાના વડથલ ખાતે બંદૂક અને તલવાર ની અણી એ 4 લાખ થી વધુ ચોરી ત
ગત...
Railtel Earnings | रेलटेल शेयरों में तेजी, इतने दिन में बढ़ गए 20% की बढ़ोतरी, जानें वजह |Management
Railtel Earnings | रेलटेल शेयरों में तेजी, इतने दिन में बढ़ गए 20% की बढ़ोतरी, जानें वजह |Management
मच्छिमारांच्या हितासाठी संघर्ष समितीच्या ठामपणे पाठीशी; फणसोप ग्रामस्थ व मच्छीमारांचा निर्णय
[ रत्नागिरी/ प्रतिनिधी ]
भाट्ये खाडीचे मुख असलेल्या मांडवी बंदरातील गाळाचा प्रश्न...