નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચના અન્વયે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ વઢવાણ મુકામે "આયુષ મેંગા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ મા આયુર્વેદ કેમ્પ મા 155 લાભાર્થીઓ અને હોમીઓપેથીક કેમ્પ મા 110 લાભાર્થીઓ એ લાભ લીધો. આ સાથે મંકિપોક્સ સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા અને તુજા 30 હોમીઓપેથીક દવા નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉકાળા ના લાભાર્થી 88 અને તુજા 30 ના લાભાર્થી 64 રહયા આ કેમ્પ ને સફળ બનાવવા રામજીભાઈ પરમાર, અશોકભાઈ ભાઈ પરમાર , તથા હોસ્પિટલ સ્ટાફ મા કુણાલ અધ્યારૂ , દેવુભા , મોનિકાબેન , આનંદ , ભુપતભાઇ , જ્યોતિ બહેને જહેમત ઉઠાવેલ. હોમીઓપેથીક ઓ.પી.ડી મા ડો પુનિત જેઠવા અને આયુર્વેદિક ઓ.પી.ડી મા ડો.પી.પી.પરમાર સેવા આપેલ.આ સમગ્ર કાર્યક્રમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમાર ના માર્ગદર્શન નીચે યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરા બામણિયા ભૂતના મંદિરે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં ટિફિન બેઠક યોજાઈ
મહુવા તાલુકાના ઉમરાના જંગલ વિસ્તારમાં આવેલ રમણીય વાતાવરણમાં આવેલ બામણિયા ભૂતના મંદિરે ભારતીય જનતા...
पत्रमहर्षी आचार्य अत्रे पुरस्कार शीतल करदेकर यांना जाहीर
आचार्य अत्रे जयंतीनिमित्त हास्य-विनोद आनंद महोत्सव
आचार्य अत्रे यांच्या जयंतीनिमित्त...
KIA फैन्स को झटका! 1 अप्रैल से महंगी हो जाएंगी कंपनी की सभी कारें; इस वजह से लिया गया फैसला
1 अप्रैल से किआ के पूरे लाइनअप की कारों की कीमत में 3 प्रतिशत तक की वृद्धि हो जाएगी। निर्माता के...
અમદાવાદમાં કુખ્યાત બાબુ દાઢીના જુગારના અડ્ડા પર દરોડા | TV9GujaratiNews
અમદાવાદમાં કુખ્યાત બાબુ દાઢીના જુગારના અડ્ડા પર દરોડા | TV9GujaratiNews