નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચના અન્વયે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ વઢવાણ મુકામે "આયુષ મેંગા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ મા આયુર્વેદ કેમ્પ મા 155 લાભાર્થીઓ અને હોમીઓપેથીક કેમ્પ મા 110 લાભાર્થીઓ એ લાભ લીધો. આ સાથે મંકિપોક્સ સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા અને તુજા 30 હોમીઓપેથીક દવા નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉકાળા ના લાભાર્થી 88 અને તુજા 30 ના લાભાર્થી 64 રહયા આ કેમ્પ ને સફળ બનાવવા રામજીભાઈ પરમાર, અશોકભાઈ ભાઈ પરમાર , તથા હોસ્પિટલ સ્ટાફ મા કુણાલ અધ્યારૂ , દેવુભા , મોનિકાબેન , આનંદ , ભુપતભાઇ , જ્યોતિ બહેને જહેમત ઉઠાવેલ. હોમીઓપેથીક ઓ.પી.ડી મા ડો પુનિત જેઠવા અને આયુર્વેદિક ઓ.પી.ડી મા ડો.પી.પી.પરમાર સેવા આપેલ.આ સમગ્ર કાર્યક્રમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમાર ના માર્ગદર્શન નીચે યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Assam Rifles organises a Medical Camp
Assam Rifles organised a Medical Camp at Hongphoi village in Mon district, Nagaland on 28...
મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલા મામલે ઇશુદાન ગઢવી ભાજપ પર કર્યા પ્રહાર
મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલા મામલે ઇશુદાન ગઢવી ભાજપ પર કર્યા પ્રહાર
MCN NEWS| स्मशानभुमीच्या जागेवरुन चांडगावात वाद पोलिस बंदोबस्तात जमीन मोजणी
MCN NEWS| स्मशानभुमीच्या जागेवरुन चांडगावात वाद पोलिस बंदोबस्तात जमीन मोजणी
Breaking News: Punjab में लोकसभा सीटों पर जल्द बनेगी सहमति, CM Kejriwal के आवास पर बड़ी बैठक
Breaking News: Punjab में लोकसभा सीटों पर जल्द बनेगी सहमति, CM Kejriwal के आवास पर बड़ी बैठक
પાલનપુરમાં દંપતીએ ઝેરી દવા ગટગટાવતાં ચકચાર
પાલનપુરમાં પતિ-પત્નીએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ...