નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચના અન્વયે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ વઢવાણ મુકામે "આયુષ મેંગા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ મા આયુર્વેદ કેમ્પ મા 155 લાભાર્થીઓ અને હોમીઓપેથીક કેમ્પ મા 110 લાભાર્થીઓ એ લાભ લીધો. આ સાથે મંકિપોક્સ સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા અને તુજા 30 હોમીઓપેથીક દવા નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉકાળા ના લાભાર્થી 88 અને તુજા 30 ના લાભાર્થી 64 રહયા આ કેમ્પ ને સફળ બનાવવા રામજીભાઈ પરમાર, અશોકભાઈ ભાઈ પરમાર , તથા હોસ્પિટલ સ્ટાફ મા કુણાલ અધ્યારૂ , દેવુભા , મોનિકાબેન , આનંદ , ભુપતભાઇ , જ્યોતિ બહેને જહેમત ઉઠાવેલ. હોમીઓપેથીક ઓ.પી.ડી મા ડો પુનિત જેઠવા અને આયુર્વેદિક ઓ.પી.ડી મા ડો.પી.પી.પરમાર સેવા આપેલ.આ સમગ્ર કાર્યક્રમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમાર ના માર્ગદર્શન નીચે યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં 2000થી વધુ આંગણવાડી બહેનોનું આંદોલન, જાણો શું છે સમગ્ર અહેવાલ...| #ahmedabad #viralvideo
અમદાવાદમાં 2000થી વધુ આંગણવાડી બહેનોનું આંદોલન, જાણો શું છે સમગ્ર અહેવાલ...| #ahmedabad #viralvideo
CAA लागू होने के बाद किन राज्यों सरकारों ने किया इससे किनारा, क्या कहता है कानून। Modi Government
CAA लागू होने के बाद किन राज्यों सरकारों ने किया इससे किनारा, क्या कहता है कानून। Modi Government
ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના મેડલની જાહેરાત
વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 151 પોલીસ કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના મેડલની...
તળાજા વિધાનસભાની ચૂંટણીમાં ટોટલ કેટલાએ ઉમેદવારી નોંધાવી?જુઓ
તળાજા વિધાનસભાની ચૂંટણીમાં ટોટલ કેટલાએ ઉમેદવારી નોંધાવી?જુઓ
ঢকুৱাখনাত টেট শিক্ষক বদলিকৰণ বাতিলৰ দাবীত শিক্ষাৰ্থী- অভিভাৱকৰ প্ৰতিবাদ
ঢকুৱাখনাত টেট শিক্ষক বদলিকৰণ বাতিলৰ দাবীত শিক্ষাৰ্থী- অভিভাৱকৰ প্ৰতিবাদ