નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચના અન્વયે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ વઢવાણ મુકામે "આયુષ મેંગા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ મા આયુર્વેદ કેમ્પ મા 155 લાભાર્થીઓ અને હોમીઓપેથીક કેમ્પ મા 110 લાભાર્થીઓ એ લાભ લીધો. આ સાથે મંકિપોક્સ સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા અને તુજા 30 હોમીઓપેથીક દવા નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉકાળા ના લાભાર્થી 88 અને તુજા 30 ના લાભાર્થી 64 રહયા આ કેમ્પ ને સફળ બનાવવા રામજીભાઈ પરમાર, અશોકભાઈ ભાઈ પરમાર , તથા હોસ્પિટલ સ્ટાફ મા કુણાલ અધ્યારૂ , દેવુભા , મોનિકાબેન , આનંદ , ભુપતભાઇ , જ્યોતિ બહેને જહેમત ઉઠાવેલ. હોમીઓપેથીક ઓ.પી.ડી મા ડો પુનિત જેઠવા અને આયુર્વેદિક ઓ.પી.ડી મા ડો.પી.પી.પરમાર સેવા આપેલ.આ સમગ્ર કાર્યક્રમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમાર ના માર્ગદર્શન નીચે યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज गांधी जयंतीदिनी काय म्हणाले आम आदमी पार्टीचे जिल्हाध्यक्ष अशोक येडे पहा@india report
आज गांधी जयंतीदिनी काय म्हणाले आम आदमी पार्टीचे जिल्हाध्यक्ष अशोक येडे पहा@india report
IAS Suhas LY Interview: IAS अधिकारी Suhas Lalinakere Yathiraj से खास बातचीत | Aaj Tak News
IAS Suhas LY Interview: IAS अधिकारी Suhas Lalinakere Yathiraj से खास बातचीत | Aaj Tak News
સ્લમ વિસ્તારના મફતિયપરા ખાતે આવેલ શાળા નં. 7માં દાતાનું સન્માન અને બદલી પામેલ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો
ચોટીલાના સ્લમ વિસ્તાર એવા મફતિયપરા ખાતે આવેલ શાળા નં. 7માં દાતાનું સન્માન અને બદલી પામેલ...
रोहा में अखिल असम स्तरीय दो दिवसीय बेसबॉल प्रतिस्पर्धा कल से।
रोहा में आगामी सौलह अक्टूबर से क्रीड़ा संघ के खेल मैदान में क्रीड़ा संघ,रोहा के तत्वावधान में दो...
Cabinet Minister Shri Pralhad Joshi to inaugurate Windergy India 2025 in Chennai
Windergy India 2025: India's only trade fair and conference dedicated to the wind energy turn...