નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચના અન્વયે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ વઢવાણ મુકામે "આયુષ મેંગા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ મા આયુર્વેદ કેમ્પ મા 155 લાભાર્થીઓ અને હોમીઓપેથીક કેમ્પ મા 110 લાભાર્થીઓ એ લાભ લીધો. આ સાથે મંકિપોક્સ સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા અને તુજા 30 હોમીઓપેથીક દવા નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉકાળા ના લાભાર્થી 88 અને તુજા 30 ના લાભાર્થી 64 રહયા આ કેમ્પ ને સફળ બનાવવા રામજીભાઈ પરમાર, અશોકભાઈ ભાઈ પરમાર , તથા હોસ્પિટલ સ્ટાફ મા કુણાલ અધ્યારૂ , દેવુભા , મોનિકાબેન , આનંદ , ભુપતભાઇ , જ્યોતિ બહેને જહેમત ઉઠાવેલ. હોમીઓપેથીક ઓ.પી.ડી મા ડો પુનિત જેઠવા અને આયુર્વેદિક ઓ.પી.ડી મા ડો.પી.પી.પરમાર સેવા આપેલ.આ સમગ્ર કાર્યક્રમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમાર ના માર્ગદર્શન નીચે યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিপাঝাৰৰ সানোৱাত বিশেষ স্বাস্থ্য পৰীক্ষা শিবিৰৰ কাৰ্যসূচী মুকলি স্থানীয় বিধায়কৰ
আজি ছিপাঝাৰ বিধানসভা সমষ্টিৰ সানোৱাস্থিত Madrassa Isha-Atul Uloom ত দৰং জিলা স্বাস্থ্য সেৱা সমিতি...
2024 Election से पहले Punjab में BJP का प्लान, Netanagri में खुल गया
2024 Election से पहले Punjab में BJP का प्लान, Netanagri में खुल गया
अमानगंज बाईपास पतारा हार में अज्ञात कारणों के चलते 45 वर्षीय व्यक्ति ने लगाई फांसी दर्दनाक मौत
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले अमानगंज बाईपास पतारा हार में...
NERIST students stage rally over APPSC paper leak case
More than 1,000 students of the North Eastern Regional Institute of Science & Technology...