સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোৰেশ্বৰত সহকাৰী অভিযন্তাক গ্ৰেপ্তাৰৰ ঘটনাত জৰিত থকাৰ কথা অস্বীকাৰ ৰবিৰাম বড়োৰ
গোৰেশ্বৰত সহকাৰী অভিযন্তাক গ্ৰেপ্তাৰৰ ঘটনাত জৰিত থকাৰ কথা অস্বীকাৰ ৰবিৰাম বড়োৰ
Breaking News: Lok Sabha Election Result से पहले महंगाई का झटका, Amul Milk हुआ महंगा
Breaking News: Lok Sabha Election Result से पहले महंगाई का झटका, Amul Milk हुआ महंगा
ભાવનગર : ડમીકાંડમાં યુવરાજસિંહ સામે લાગ્યો ગંભીર આરોપ,યુવરાજસિંહે તમામ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા
ભાવનગર : ડમીકાંડમાં યુવરાજસિંહ સામે લાગ્યો ગંભીર આરોપ,યુવરાજસિંહે તમામ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા
राजीव गांधी यांच्या जयंतीनिमित्त विभागीय आयुक्तांनी दिली सद्भावना दिवस प्रतिज्ञा
माजी प्रधानमंत्री दिवंगत राजीव गांधी यांच्या जयंतीनिमित्त अमरावती विभागीय आयुक्त डॉ. दिलीप...