સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व केंद्रीय मंत्री डॉ. गिरिजा व्यास जी के निधन पर श्रद्धांजलि अर्पित
वरिष्ठ कांग्रेस कार्यकर्ता और समाजसेवी अरुण भार्गव ने कांग्रेस की निष्ठावान वरिष्ठ मंत्री गिरिजा...
আগৰতলাৰ পৰা বিশেষ বিমান যোগে বৰঝাৰ বিমান বন্দৰত উপস্থিত হয় বিজেপিৰ ৰাষ্ট্ৰীয় সভাপতি জে পি নাড্ডা
আগৰতলাৰ পৰা বিশেষ বিমান যোগে বৰঝাৰ বিমান বন্দৰত উপস্থিত হয় বিজেপিৰ ৰাষ্ট্ৰীয় সভাপতি জে পি নাড্ডা
Wipro Buyback Record Date Today: खुल गया विप्रो का शेयर बायबैक ऑफर, पढ़िए इससे जुड़े सभी डिटेल
नई दिल्ली,बिजनेस डेस्क: शेयर बाजर में निवेशकों की नजर आज विप्रो के शेयर पर टिकी है। विप्रो...
ফুটবল প্ৰতিযোগীতা
ৰঙাপৰা সমষ্টিত ফুটবল টূৰ্নামেণ্ট। শোণিতপুৰ জিলাৰ ৰঙাপৰা বিধানসভা সমষ্টিত অনুষ্ঠিত হৈছে ফুটবল...