સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मयत दिव्यांग शिक्षकाच्या वारसांना आर्थिक मदत देण्याची राज्य उपाध्यक्ष अशोक आठवले यांची मागणी
मयत दिव्यांग शिक्षकाच्या वारसांना आर्थिक मदत देण्याची राज्य उपाध्यक्ष अशोक आठवले यांची मागणी
ঘিলামৰাত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা
দুৰ্ঘটনা সংঘটিত হয় ঘিলামৰা সংযোগী ২২নং ৰাজ্যিক ঘাইপথত ।এখন বলেন'গাড়ীৰে তীব্ৰ গতিত গোগামুখ পৰা...
અમરેલી જિલ્લા નાં વાવેરા ગામેથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૦,૦૮૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
અમરેલી જિલ્લા નાં વાવેરા ગામેથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૦,૦૮૦ /...
বছাপুখুৰীত গ্ৰীষ্মকালীন কৰ্মশালা
লখিমপুৰ জিলাৰ অসম অৰুনাচল সীমান্তবৰ্তী শিমলুগুৰি গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত বছাপুখুৰীত আজিৰে পৰা...