સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्हा रुग्णालयातील आय.सी.यु कामाचे व स्वच्छतेचे पालकमंत्री सावेंकडून समाधान
बीड (प्रतिनिधी) जिल्हा दौऱ्यावर आलेल्या पालकमंत्री अतुल सावे यांनी सोमवारी जिल्हा रुग्णालयाला भेट...
Assam Floods: असम में बाढ़ मे मचाया कोहराम, 13 जिलों में पांच लाख से अधिक लोग प्रभावित; स्थिति गंभीर
गुवाहाटी। असम में बाढ़ (Assam Floods 2024) की स्थिति में अभी भी गंभीर बनीं हुई है। रविवार को...
राम रहीम पर हरियाणा सरकार की मेहरबानी,इतने दिनों के लिए आया जेल से बाहर !
हरियाणा सरकार ने एक बार फिर रेप और मर्डर केस में जेल में बंद राम रहीम पर मेहरबान दिखाई है।...
J&K move on I-cards would check foreign intrusions, Abdullahs and Muftis creating false fear to support anti-nationals : Chugh
BJP national general secretary Tarun Chugh today came down heavily on the opposition leaders...