સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Turkey पर हमला, Erdogan ने क्या आदेश दिया, NATO में हड़कंप क्यों मचा? Sweden | Duniyadari E940
Turkey पर हमला, Erdogan ने क्या आदेश दिया, NATO में हड़कंप क्यों मचा? Sweden | Duniyadari E940
মধ্যাহ্ন ভোজনৰ চাউলৰ সমস্যা লৈ মানকাচৰৰ ঝগৰাৰচৰ মণ্ডল সমল কেন্দ্ৰ ৰ প্ৰধান শিক্ষক সকলৰ সংবাদ মেল।
মধ্যাহ্ন ভোজনৰ চাউলৰ সমস্যা লৈ মানকাচৰৰ ঝগৰাৰচৰ মণ্ডল সমল কেন্দ্ৰ ৰ প্ৰধান শিক্ষক সকলৰ সংবাদ মেল।
Zaisha : आठ महीने की बच्ची की जान बचाने के लिए 17.5 करोड़ रुपए का इंजेक्शन चाहिए (BBC Hindi)
Zaisha : आठ महीने की बच्ची की जान बचाने के लिए 17.5 करोड़ रुपए का इंजेक्शन चाहिए (BBC Hindi)
'कांग्रेस की मानसिकता दर्शाती है खरगे की गैरमौजूदगी', स्वतंत्रता दिवस समारोह में शामिल नहीं होने पर BJP का तंज
नई दिल्ली, कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता मल्लिकार्जुन खरगे के लाल किले पर...