સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত মন্ত্ৰী অজন্তা নেওগে উদ্ধোধন কৰে চলাৰ ফেণ্চীং
গোলাঘাটত মন্ত্ৰী অজন্তা নেওগে উদ্ধোধন কৰে চলাৰ ফেণ্চীং। হাতীৰ আক্ৰমণৰ পৰা গাওঁবাসীক সুৰক্ষা...
वरवंडी येथे शेतकऱ्यांच्या अवकाळी पावसाने नुकसान
दिंडोरी तालुक्यातील वरवंडी येथील शेतकरी केदु रंगनाथ जाधव यांच्या दोन एकर टमाट्याचे मुसळधार...
Karnataka Election: भाजपा आज कर्नाटक चुनाव के लिए जारी करेगी घोषणापत्र, इन चीजों पर रहेगा फोकस
BJP Manifesto for Karnataka कर्नाटक विधानसभा चुनाव की तारीख जैसे-जैसे पास आ रही है, भाजपा और...
કલેકટર શ્રી દ્વારા જીલ્લાના EVM/VVPAT વેરહાઉસ ની મુલાકાત કરી જરૂરી ચકાસણી કરવામાં આવી
કલેકટર શ્રી દ્વારા જીલ્લાના EVM/VVPAT વેરહાઉસ ની મુલાકાત કરી જરૂરી ચકાસણી કરવામાં આવી કલેકટર શ્રી...
જંબુસર તાલુકાના ગજેરા ખાતે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર નું ઉદઘાટન કરાયું .
જંબુસર તાલુકાના ગજેરા ખાતે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર નું ઉદઘાટન કરાયું .