સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में राजकीय कार्यों में नहीं होगा जूम मीटिंग एप का इस्तेमाल
राजस्थान की भजनलाल सरकार ने जूम मीटिंग एप को लेकर बड़ा निर्णय लिया है. अब राजकीय कार्यों में जूम...
মৰাণৰ খটখটিত শ্ৰী শ্ৰী সাৰ্বজনীক গণেশ মন্দিৰ নিৰ্মাণৰ আধাৰশিলা স্থাপন কৰিলে ৰাইজে
মৰাণৰ খটখটিত শ্ৰী শ্ৰী সাৰ্বজনীক গণেশ মন্দিৰ নিৰ্মাণৰ আধাৰশিলা স্থাপন কৰিলে ৰাইজে
इंजीनियर राशिद बोले-PM ने 370 अब्दुल्ला परिवार से पूछकर हटाई:भाजपा ने घाटी में NC की मदद की
लोकसभा सांसद और अवामी इत्तेहाद पार्टी के चीफ इंजीनियर राशिद ने कहा है कि प्रधानमंत्री मोदी ने...
खुशखबरी, दिल्ली से अयोध्या के लिए शुरू हुई वंदे भारत ट्रेन, सिर्फ इतने रुपये है किराया
दिल्ली से अयोध्या तक सफर करने वाले यात्रियों के लिए बड़ी खुशखबरी है। अब दिल्ली से अयोध्या तक...