સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કરાટે એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન
એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કરાટે એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન
7 Seater CNG Car : 27KM तक का माइलेज ऑफर करती हैं ये गाड़िया, कीमत सिर्फ 7.46 लाख रुपये से शुरू
7 Seater CNG Carआज के समय में अगर आप अपने फैमली के लिए 6 या 7 सीटर सीएनजी कार खरीदने की सोच रहे...
'India greater than any entity’: Congress leader questions party, 25 allies over coalition name
Sharmistha Mukherjee expresses unhappiness over the opposition alliance naming itself...