સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
ગીર સોમનાથ, તા. ૦પ: ગ્લોબલ વોર્મીંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે વધતા આ...
Somnath | Temple | ની ફેક fake | website | બનાવી છેતરપીંડી કરનારા 2 ઈસમ ધડપકકડ @Good Day Gujarat
Somnath | Temple | ની ફેક fake | website | બનાવી છેતરપીંડી કરનારા 2 ઈસમ ધડપકકડ @Good Day Gujarat
अखिलेश को मूर्ति पर माल्यार्पण करने से रोकने पर गरमाई यूपी की सियासत, शिवपाल को पुलिस ने रोका- लखनऊ से कन्नौज तक हंगामा
लखनऊ। लखनऊ में जेपी केंद्र में सपा अध्यक्ष अखिलेश यादव को जेपी नारायण की मूर्ति पर...
अब रेल यात्रा में मिलेगा हवाई जहाज की सफर का आनंद, मंत्री उषा ठाकुर ने पर्यटकों को दी सौगात! MP News
अब रेल यात्रा में मिलेगा हवाई जहाज की सफर का आनंद, मंत्री उषा ठाकुर ने पर्यटकों को दी सौगात! MP News
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ জন্মদিনত বে-ৰোজগাৰ দিৱস হিচাপে পালন কৰিব যুৱ কংগ্ৰেছে
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ জন্মদিনত বে-ৰোজগাৰ দিৱস হিচাপে পালন কৰিব যুৱ কংগ্ৰেছে-তিনিচুকীয়াৰ...