સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जैन समाज में चौहान जैन मंदिर में किया पर्यूषण पर्व के फोल्डर का विमोचन
बूंदी । जैन समाज के पर्यूषण पर्व महोत्सव 8 सितंबर से शुरु होंगे। इस मौके पर...
শিৱসাগৰ নগৰত বৃহত্তৰ অসমীয়া যুৱ মঞ্চৰ উদ্যোগত অসম এমেচাৰ আৰ্মৰেচলিং সন্থাৰ তত্বাৱধানত সদৌ অসম ভিত্তিত পাঞ্জা।প্ৰতিযোগিতা।
শিৱসাগৰ জিলাৰ শিৱসাগৰ নগৰত বৃহত্তৰ অসমীয়া যুৱ মঞ্চৰ উদ্যোগত অসম এমেচাৰ আৰ্ম ৰেচলিং সন্থাৰ...
મહેસાણા જિલલાનાં વીજાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં મહિલા આરોપીને ઝડપી લેતી ભાવનગર,
લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
મહેસાણા જિલલાનાં વીજાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં મહિલા આરોપીને...
Lok Sabha Election Result 2024: आम आदमी पार्टी ने प्रेस कॉन्फ्रेंस कर BJP पर बोला हमला | AAP
Lok Sabha Election Result 2024: आम आदमी पार्टी ने प्रेस कॉन्फ्रेंस कर BJP पर बोला हमला | AAP