સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas Conflict: Gaza में खाने के लिए लंबी कतारें, तरसते लोग (BBC Hindi)
Israel Hamas Conflict: Gaza में खाने के लिए लंबी कतारें, तरसते लोग (BBC Hindi)
ગુજરાતના સૌથી મોટા સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
ગુજરાતના સૌથી મોટા સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
સટ્ટો રમવામાં ગુમાવ્યા હતા...
NARODA ની ધારાસભ્ય પાયલબેન ની પ્રસંશનીય કામગીરી, સ્થાનિક રહીશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું : #aiv
NARODA ની ધારાસભ્ય પાયલબેન ની પ્રસંશનીય કામગીરી, સ્થાનિક રહીશો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું : #aiv
ડીસાના શેરપુરામાં સામાન્ય બાબતે પિતા અને નાનાભાઇ પર હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના શેરપુરા ગામે સામાન્ય બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં મોટાભાઈએ પોતાના મળતીયાઓ સાથે મળી...
રાજુલા કુંભનાથ સુખનાથ મંદિર પાસે વૃદ્ધ મહિલાની ડેડબોડી મળી આવતા ચકચાર મચી જવા પામી..
રાજુલા કુંભનાથ સુખનાથ મંદિર પાસે વૃદ્ધ મહિલાની ડેડબોડી મળી આવતા ચકચાર મચી જવા પામી..