પોલીસ દ્વારા શરૂ કરાયેલ લોક ( ઉપયોગી સેવા e FIR એ ગુજરાતના નાગરિકો સાથે બનેલા બનાવોને ઝડપથી : પોલીસ રેકોર્ડમાં પહોંચાડવા માટેની પહેલ છે. કોઈપણ નાગરિકનું વાહન કે મોબાઈલ ચોરી થાય તો તે ઘટનાની FIR કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ગુજરાત પોલીસ ટ્વારા છેલ્લા 15 દિવસમાં 750 થી વધુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે જેથી ગુજરાતના નાગરિકો સરળતાથી , પોતાની વાતપોલીસ સમક્ષ મૂકી શકે છે. જેના ભાગરૂપ લોક જાગૃતિ માટે સ્પર્ધા પણ યોજાઈ હતી જે નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર સિહોરની ઇશા કોતરેપહેલો નંબર મેળવ્યો છે જેનું ગૃહમંત્રી હસ્તે અમદાવાદ ખાતે સન્માન કરાયું હતું e FIR દ્રારા નાગરિકોએ પોતાનો અંગત સમય કાઢીને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા આંગળીના ટેરવે ” સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ પર પોતાની e FIRનું રજીસ્ટેશન કરાવી શકે છે. જેનાથી ગણતરીના કલાકોમાં જ પોલીસકર્મીઓ ટ્વારા ફરિયાદીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા ફરિયાદીને પ્રાસ થતી રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रावतभाटा बड़ोदिया जिसे समझा मगरमच्छ वह निकली महिला मगर तब तक हो गई देर
रावतभाटा ग्रामीणों ने जिसे समझा मगरमच्छ वो निकली महिला मगर तब तक हो गई देर रावतभाटा की बड़ोदिया...
દેવગઢ બારીયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું
દેવગઢ બારીયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું
વલભીપુર તાલુકાના મેવાસા ગામે આયુર્વેદિક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો
વલભીપુર તાલુકાના મેવાસા ગામે આયુર્વેદિક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો
'राजनीतिक लाभ के लिए औरंगजेब को जिंदा करने में लगी BJP', संजय राउत बोले- कोल्हापुर हिंसा शिंदे सरकार की नाकामी
Sanjay Raut on Kolhapur Violence महाराष्ट्र के कोल्हापुर में बीते दिनों हुई हिंसा को लेकर...