પોલીસ દ્વારા શરૂ કરાયેલ લોક ( ઉપયોગી સેવા e FIR એ ગુજરાતના નાગરિકો સાથે બનેલા બનાવોને ઝડપથી : પોલીસ રેકોર્ડમાં પહોંચાડવા માટેની પહેલ છે. કોઈપણ નાગરિકનું વાહન કે મોબાઈલ ચોરી થાય તો તે ઘટનાની FIR કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ગુજરાત પોલીસ ટ્વારા છેલ્લા 15 દિવસમાં 750 થી વધુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે જેથી ગુજરાતના નાગરિકો સરળતાથી , પોતાની વાતપોલીસ સમક્ષ મૂકી શકે છે. જેના ભાગરૂપ લોક જાગૃતિ માટે સ્પર્ધા પણ યોજાઈ હતી જે નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર સિહોરની ઇશા કોતરેપહેલો નંબર મેળવ્યો છે જેનું ગૃહમંત્રી હસ્તે અમદાવાદ ખાતે સન્માન કરાયું હતું e FIR દ્રારા નાગરિકોએ પોતાનો અંગત સમય કાઢીને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા આંગળીના ટેરવે ” સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ પર પોતાની e FIRનું રજીસ્ટેશન કરાવી શકે છે. જેનાથી ગણતરીના કલાકોમાં જ પોલીસકર્મીઓ ટ્વારા ફરિયાદીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા ફરિયાદીને પ્રાસ થતી રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુરુરાજસિંહ ચૌહાણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય હલચલ સર્જાઈ.
128 હાલોલ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરાવાના છેલ્લા દિવસે અલગ અલગ સમીકરણો સમગ્ર દિવસ...
निकृष्ट दर्जाची भगर विक्रीप्रकरणी वैजापूरमध्ये दहा विक्रेत्यांवर गुन्हे
औरंगाबाद : निकृष्ट दर्जाची भगर विक्रीप्रकरणी वैजापूरमध्ये दहा विक्रेत्यांवर गुन्हे अन्न व औषध...
રમતવીરોનું ભાવિ કચરામાં જવાબદાર કોણ..? #sports #khelmahakumbh2022 #news #porbandar #gujaratnews
રમતવીરોનું ભાવિ કચરામાં જવાબદાર કોણ..? #sports #khelmahakumbh2022 #news #porbandar #gujaratnews
कलेक्ट्रेट कार्यालय में मुख्यमंत्री के नाम सौंपा ज्ञापन
पन्ना।
सभी विभागों में कार्यरत आउटसोर्स अस्थाई एवं ठेका कर्मचारियों की मांगों के निराकरण एवं...
ধেমাজি এখন মহাবিদ্যালয়, মহাবিদ্যালয়ৰ খনৰ পৰিবেশ সুস্থ কৰি ৰাখিবলৈ ছাত্ৰ-ছাত্ৰী, অধ্যাপক আৰু কৰ্মচাৰীৰ 'সত্যাগ্ৰহ' কাৰ্যসূচী
ধেমাজি এখন মহাবিদ্যালয়, মহাবিদ্যালয়ৰ খনৰ পৰিবেশ সুস্থ কৰি ৰাখিবলৈ ছাত্ৰ-ছাত্ৰী আৰু অধ্যাপক আৰু...