જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিয়নিত সক্ৰিয় আন্ত:ৰাজ্যিক গৰু চোৰাং সৰবৰাহকাৰী
5 August 2022 মৰিয়নিত সক্ৰিয় হৈ উঠিছে আন্ত ৰাজ্যিক গৰু চোৰ ।নাগিনীজানত গাওঁ ৰক্ষী বাহিনীয়ে উদ্ধাৰ...
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર માંગો અંતર્ગત મહારેલીનું આયોજન 2022 | Spark Today News
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર માંગો અંતર્ગત મહારેલીનું આયોજન 2022 | Spark Today News
દિયોદર સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ..
શ્રી વિ કે વાઘેલા હાઇસ્કૂલના પટાંગણમાં રક્ષાબંધન અને સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જે...
BHANVAD ભાણવડ પંથકમાં એલ સી બી એ ફરી દેશી દારૂ અંગે પાડયા દરોડા 12 11 2022
BHANVAD ભાણવડ પંથકમાં એલ સી બી એ ફરી દેશી દારૂ અંગે પાડયા દરોડા 12 11 2022