જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસર એચડીએફસી થી ટંકારી ભાગોળ સુધીના રોડની કામગીરી હાથ ધરાતા દબાણો દૂર કરાયા....
જંબુસર એચડીએફસી થી ટંકારી ભાગોળ સુધીના રોડની કામગીરી હાથ ધરાતા દબાણો દૂર કરાયા....
સ્વામિનારાયણ ભગવાન નિત્ય ભક્તિ ભાવ કીર્તન દર્શન
સ્વામિનારાયણ ભગવાન નિત્ય ભક્તિ ભાવ કીર્તન દર્શન
Smartphone Storage Tips: कछुए की चाल चल रहा फोन, रॉकेट-सी स्पीड के लिए फॉलो करें ये टिप्स
फोन में ढेरों ऐप्स वीडियो-फोटो मूवी-सॉन्ग का होना आपके डिवाइस को स्लो बना देता है। कई बार फोन में...
પશ્ચિમ રેલવેએ વડોદરા ડિવિઝનની નીચે જણાવેલ મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરી.
પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા ડિવિઝનની નીચે જણાવેલ મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી...