જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंग्रेजी माध्यम के 800 स्कूलों में एक भी आवेदन नहीं, अभिभावकों का बदला नजरिया
जयपुर प्रदेश में महात्मा गांधी अंग्रेजी माध्यम स्कूलों में प्रवेश के लिए आवेदन प्रक्रिया जारी है।...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાના વસો ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લાા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત...
मध्यप्रदेश में बारिश इटावा क्षेत्र में नदी नाले उफने
पार्वती व चंबल नदी में उफान मध्यप्रदेश से राजस्थान से सम्पर्क कटा सवाईमाधोपुर मार्ग भी अवरुद्ध...
નડિયાદ : પંકજ દેસાઈને ટિકિટ મળ્યાં બાદ ZEE 24 કલાક પર આપી પ્રતિક્રિયા..
નડિયાદ : પંકજ દેસાઈને ટિકિટ મળ્યાં બાદ ZEE 24 કલાક પર આપી પ્રતિક્રિયા..
कोटा !! सरपंच संजीदा रफीक को मिला सरपंच अवार्ड !!
कोटा सरपंच संजीदा रफीक को मिला सरपंच अवार्ड