જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MWC 2024: बिना खोले भी इस्तेमाल कर सकेंगे सर्कुलर-शेप्ड कवर स्क्रीन वाला फोन, Nubia Flip 5G हुआ पेश
मोबाइल वर्ल्ड कांग्रेस में मंगलवार को Nubia Flip 5G पेश किया गया हैै। यह फोन सर्कुलर-शेप्ड कवर...
यातायात व्यवस्थाओं को बनाएं और अधिक बेहतर-जिला कलेक्टर सडक सुरक्षा समिति की बैठक सम्पन्न
सड़क सुरक्षा समिति समिति की बैठक बुधवार को जिला कलक्टर अक्षय गोदारा की अध्यक्षता में आयोजित हुई।...
ધારીખાતે વિશ્વ સિંહ દિવસની કરવામાં આવી ઉજવણી...વનવિભાગ ના અધિકારીઓ રહેલ હાજર
ધારીખાતે વિશ્વ સિંહ દિવસની કરવામાં આવી ઉજવણી...વનવિભાગ ના અધિકારીઓ રહેલ હાજર
ઓગસ્ટમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે, બ્રાન્ચમાં જતા પહેલા અહીં સંપૂર્ણ યાદી તપાસો
ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે. જો તમે ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ...
વલસાડ વાપી ખાતે વિજ ટ્રાન્સફોર્મર પોલ સાથે ટેમ્પો અથડાતા અકસ્માત
વલસાડ વાપી ખાતે વિજ ટ્રાન્સફોર્મર પોલ સાથે ટેમ્પો અથડાતા અકસ્માત