જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર વિસ્તારમાં અકસ્માતોની વણધભી વણજાર ખારી પાલડી અસાણા વચ્ચે બે બાઈક સામ સામે ટકરાતા અક****સ્માત
ભાભર વિસ્તારમાં અકસ્માતોની વણધભી વણજાર ખારી પાલડી અસાણા વચ્ચે બે બાઈક સામ સામે ટકરાતા અક****સ્માત
रेल मंत्री अश्विनी वैष्णव इस्तीफा दें’ विपक्ष ने की मांग, सोशल मीडिया पर भी हुआ ट्रेंड
सियालदह जाने वाली कंचनजंगा एक्सप्रेस और न्यू जलपाईगुड़ी के पास एक मालगाड़ी के बीच टक्कर में...
भारत में रूरल और स्पोर्ट्स टूरिज्म की अपार संभावनाएं: डॉ. अनुकृति
कोटा विश्वविद्यालय में वाणिज्य एवं प्रबंधन विभाग में एसोसिएट प्रोफेसर और कौशल विकास केन्द्र की...
નસવાડી હાઇવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી માર્યું ચાલક અને કંડકટર નું શું થયું? જુઓ exclusive news
નસવાડી હાઇવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી માર્યું ચાલક અને કંડકટર નું શું થયું? જુઓ exclusive news