જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मरीज स्कूल एवं कॉलेज के विद्यार्थियों तथा ग्रामीणों होते है परेशान कई बार की पुलिया की मांग
पांढुरना विकासखंड के अंतर्गत आने वाले ग्राम चांगोबा पहलेपार के ग्रामीण बरसों बरस से...
ATM कार्ड बदलकर धोखाधड़ी पूर्वक बैंक खाते से रुपए आहरित करने वाले 04 आरोपी गिरफ्तार
पन्ना।
ATM कार्ड बदलकर धोखाधड़ी पूर्वक बैंक खाते से रूपये आहरित करने वाले 04 आरोपी गिरफ्तार।...
लोकसभा चुनाव के लिए BJP ने किया घोषणापत्र समिति का एलान, राजनाथ सिंह बने अध्यक्ष!
Lok Sabha elections 2024 भाजपा ने लोकसभा चुनाव के लिए आज घोषणापत्र समिति का एलान कर...
સુરતના ધારાસભ્ય જંખનાબેન પટેલ આજે યોજાયેલ ડિજિટલ બેન્કિંગ યુનિટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
સુરતના ધારાસભ્ય જંખનાબેન પટેલ આજે યોજાયેલ ડિજિટલ બેન્કિંગ યુનિટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
આપણા...
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન ના પ્રોહી ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીજડપાયો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન ના પ્રોહી ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીજડપાયો