સિહોર જાયન્ટસ ગ્રપ ઓફ દ્વારા જાયન્ટસ વિક ર૦રર ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વ.પ્રકાશ સવજીભાઇ મકવાણા ,(સહારા ગ્રપ) તથા સ્વ.જયસુખભાઇ જે વોરાના સ્મરણાર્થે ના સહયોગ થી જાયન્ટ્સ વીક ર૦૨રર અંતર્ગત સંગીત ના સથવારે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં ગાયક કલાકાર મુકેશ જાની અને અનિરુદ્ધજોષીની જોડી એ સુરીલા સંગીત અને ગીતો ની રંગત જમાવી હતી તેમજ જાયન્ટસ ગ્રપ ઓફ સિહોર દ્વારા તેજસ્વી તારલાઓ અને તેમજ કર્મચારીઓ જેમાં સરકારી હોસ્પિટલ ના ડ્રેસિંગ કરનાર અચ્યુત ભટ્ટ,સિહોર પીજીવીસીએલ બાંભણીયા, રક્તદાતા હરિશ પવાર ટેલિફોન વિભાગ,સહિત ના ઓ નું જાયન્ટસ ગ્રૂપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા ના પ્રમુખ સમીર બેલીમ દ્વારા જણાવેલ કે જાયન્ટસ વીક દ્વારા અલગ અલગ કાર્યક્રમો ની જાણકારી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षक किशन कहार ने नशा- मुक्ति का दिलाया संकल्प
दुगारी ग्राम पंचायत के अन्तर्गत पालेश्वर महादेव पाल परिसर में चल रहे मनरेगा कार्य स्थल पर...
જો જીવનમાં વિજય મેળવવો હોય તો આચાર્ય ચાણક્યની આ નીતિ અપનાવો, શત્રુની હાર નિશ્ચિત છે.
ચાણક્ય ભારતીય ઇતિહાસના મહાન ફિલોસોફર, સલાહકાર અને શિક્ષક છે, તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને મહાન રાજા...
ડીસા ઓગડવાસમાં જોગણી માના મંદિરે નવરાત્રિ અને રથનું આયોજન.
ડીસા ઓગડવાસમાં જોગણી માના મંદિરે નવરાત્રિ અને રથનું આયોજન.
চাহ বাগিচা অঞ্চলত বোলছবি প্ৰদৰ্শনৰ গইনা লৈ জুৱাৰ আড্ডা চলাৰ অভিযোগ আটছা চৰাইদেউ জিলা সমিতিৰ
কালি পূজা বা দিপাৱলীৰ উপলক্ষত চাহ বাগিচা অঞ্চলত পূজা সমিতি সমূহে বোলছবি প্ৰদৰ্শনৰ গইনা লৈ একাংশ...
যোগেন্দ্ৰ নাথ হাজৰিকা (ইংৰাজী: Jogendra Nath Hazarika,) জন্ম: ফেব্ৰুৱাৰী, ১৯২৪, মৃত্যু: ৩০ ছেপ্তেম্বৰ, ১৯৯৭) হৈছে অসমৰ প্ৰাক্তন মুখ্যমন্ত্ৰী।১৯৭৯ চনৰ ৪ ছেপ্তেম্বৰত গোলাপ বৰবৰা মুখ্যমন্ত্ৰী পদৰ পৰা পদত্যাগ কৰাত তেওঁ মুখ্যমন্ত্ৰী পদত অধিষ্ঠিত হয়।
১৯২৪ চনৰ ফেব্ৰুৱাৰীত ডিব্ৰুগড় জিলাৰ টেঙাখাতৰ পুৰণি খংগীয়া গাঁৱত যোগেন্দ্ৰ নাথ হাজৰিকাৰ জন্ম...