સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহাত ১১৪সংখ্যক সাৰ্বজনীন দূৰ্গা পুজা ৰ প্ৰস্তুতি।সমিতি গঠন।চৈতন্য প্ৰতিমা হব মুখ্য আকৰ্ষণ।
সমাজত শ্ৰীশ্ৰী শাৰদীয় দুৰ্গা পুজা, সমস্ত ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহাতো আগন্তুক শাৰদীয় দুৰ্গা পুজা ৰ...
जवाहर नवोदय विद्यालय कक्षा 6 में प्रवेश के लिए नोटिफिकेशन जारी
जवाहर नवोदय विद्यालय में शैक्षणिक सत्र 2023-24 के लिए कक्षा 6वीं में प्रवेश पाने वाले छात्र...
gymloungeindia | Hindustani Bhauis coming to our GYMOPENING CEREMONY at Ahmedabadon 27th Nov, 2022.
gymloungeindia | Hindustani Bhauis coming to our GYMOPENING CEREMONY at Ahmedabadon 27th Nov, 2022.
श्रीलंका के राष्ट्रपति रानिल विक्रमसिंघे से गौतम अडानी ने की मुलाकात, कई परियोजनाओं पर हुई चर्चा
नई दिल्ली, अडानी समूह के अध्यक्ष गौतम अडानी ने द्वीप राष्ट्र में कई परियोजनाओं पर चर्चा करने के...