સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध कार्यो की चैकिंग के दोरान दो ट्रेक्टर मय बनास से भरी बजरी को जब्त किया है।
एसपी हनुमान प्रसाद के निर्देश पर चलाई जा रही जिले में अवैध गतिविधियां अवैध कारोबार और वांछित...
महाराष्ट्रातील सर्व नोंदणीकृत असंघटित बांधकाम व इतर कामगारांचे 2019 ते 2022 पर्यंत संपूर्ण विद्युत देयक (विज बिल) माफ करण्यात यावे - नगरसेवक अँड विकास जोगदंड
बीड (प्रतिनिधी) 2019 पासून आपल्या देशात पारतंत्र्यातून आलेल्या कोरोना विषाणूने थैमान घातले आणि...
બીપરજોય વાવાઝોડાની અસરને પગલે સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો: ઝાલાવાડ પંથકમાં ઝરમર વરસાદ શરૂ થયો
બીપરજોય વાવાઝોડાની અસરને પગલે સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને મોડી સાંજે...
বিচিচিআইৰ সভাপতি সৌৰভ গাংগুলীয়ে কৰিলে এই বৃহৎ ঘোষণা, ক্ৰিকেট অনুৰাগীসকল আনন্দিত
বিচিচিআইৰ সভাপতি সৌৰভ গাংগুলীয়ে কৰিলে এই বৃহৎ ঘোষণা, ক্ৰিকেট অনুৰাগীসকল আনন্দিত
...