સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरुर - स्वररंग -२०२३ आंतरमहाविद्यालयीन स्पर्धेत शिरुरच्या सिताबाई थिटे कॉलेज ऑफ फार्मसीचे यश
शिरुर दिनांक ( वार्ताहर ) 'रामचंद्र कॉलेज ऑफ इंजिनिअरिंग, पुणे येथे पार पडलेल्या 'स्वररंग 2023'...
મહુવા તાલુકા ભાવસાર સમાજના પ્રમુખ અને સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનની નવપરગણા ભાવસાર સમાજના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી
મહુવા તાલુકા ભાવસાર સમાજના પ્રમુખ અને સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસારની નવપરગણા...
Atal Pension Yojana: हर महीने 5000 रुपये देगी सरकार, आपको लगानी होगी बस मामूली रकम
नई दिल्ली, बिजनेस डेस्क: कर्मचारियों के रिटायरमेंट के बाद उनकी सामाजिक-आर्थिक सुरक्षा का...
Corporate Scan में बिजनेस आउटलुक पर Ramkrishna Forge के ED& CFO, ललित खेतान से खास बातचीत
Corporate Scan में बिजनेस आउटलुक पर Ramkrishna Forge के ED& CFO, ललित खेतान से खास बातचीत
Gujarat Rajkot Fire: राजकोट हादसे पर नगर निगम को High Court की फटकार, कहा- क्या सो गए थे
Gujarat Rajkot Fire: राजकोट हादसे पर नगर निगम को High Court की फटकार, कहा- क्या सो गए थे