વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ કીર્તિસિંહ વાઘેલા પ્રેસ કોન્ફરન્સ યોજી
કાંકરેજ વાઘેલા કિર્તિસિંહ સાહેબ ને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કમળ ને મત આપીને...
નેલાંગ ખીણમાં ભૂસ્ખલનથી સૈનિકનું મોત, પહાડથી મેદાન સુધી વરસાદને કારણે આવી છે હાલત
ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલો છે....
Mercedes-Benz India ने GLS Facelift को 1.32 करोड़ की शुरुआती कीमत पर किया लॉन्च, जानें डिटेल्स
भारत में नई GLS Facelift को दो अलग-अलग ट्रिम्स- GLS 450 और GLS 400d में पेश करेगी। जहां GLS 450...
Salman Khan की Tiger 3 के टिकट 78% ज्यादा कीमत पर बिके, थिएटर्स की कैसे हुई चांदी ?
Salman Khan की Tiger 3 के टिकट 78% ज्यादा कीमत पर बिके, थिएटर्स की कैसे हुई चांदी ?