દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી એસીબીએ બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જે કેસમાં વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂપિયા 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે બીજી બાજુ વિપુલ ચૌધરીના દૂધ સાગર દાણ કેસ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોટે સમન્સ પાઠવ્યું છે અને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાર્કોટીક્સ, ટાસ્ક ફોર્સ, રોડ સેફ્ટી, લેન્ડ ગ્રેબીંગ, રસીકરણ, લો એન્ડ ઓર્ડરની બેઠક યોજતાં કલેક્ટર
નાર્કોટીક્સ, ટાસ્ક ફોર્સ, રોડ સેફ્ટી, લેન્ડ ગ્રેબીંગ, રસીકરણ, લો એન્ડ ઓર્ડરની બેઠક યોજતાં કલેક્ટર
2024 Elections: UP की 8 सीटों पर पहले चरण में होना है मतदान, बड़े नेताओं के चुनाव लड़ने पर सस्पेंस
2024 Elections: UP की 8 सीटों पर पहले चरण में होना है मतदान, बड़े नेताओं के चुनाव लड़ने पर सस्पेंस
Jio, VI, Airtel और BSNL को ट्राई से मिली राहत, 10 दिसंबर से लागू होगा मैसेज ट्रेसबिलिटी नियम
टेलीकॉम रेगुलेटरी अथॉरिटी ऑफ इंडिया (ट्राई) ने मैसेज ट्रेसबिलिटी लागू करने के लिए टेलीकॉम...
ભાભર કોંગ્રેસ કાર્યાલય નાં ઉદ્ઘાટનમાં વિકાસ પુજારાએ સંબોધન કર્યું..
ભાભર કોંગ્રેસ કાર્યાલય નાં ઉદ્ઘાટનમાં વિકાસ પુજારાએ સંબોધન કર્યું..
ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ અને ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ-લોકાર્પણ
ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ અને ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ-લોકાર્પણ