ધાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા આયોજિત ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે માનનીય શ્રી આઈ. કે જાડેજા સાહેબ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ) ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો તેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા હોદેદારશ્રીઓ, શહેર સંગઠન ના હોદેદારશ્રીઓ, વિવિધ મોરચાના ના હોદેદારશ્રીઓ નગરપાલિકા સુધરાઈ સભ્યશ્રીઓ,પત્રકાર મિત્રો,PI શ્રી ચૌધરી સાહેબ તેમજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે રિહર્સલ કાર્યક્રમ યોજાયો
દિયોદર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે રિહર્સલ કાર્યક્રમ યોજાયો
जिल्हा परिषद प्राथमिक शिक्षकांच्या बदल्या २५ डिसेंबरपर्यंत होणार, वेळापत्रक जाहीर
रत्नागिरी : जिल्हा परिषद प्राथमिक शिक्षकांच्या जिल्हांतर्गत बदल्यांच्या ऑनलाइन प्रक्रियेचे...
2025 Kia Carnival Hybrid का वैश्विक स्तर पर हुआ अनावरण, जानिए किन खूबियों से है लैस
2025 Kia Carnival Hybrid का वैश्विक स्तर पर अनावरण किया गया है। इसे साल के अंत तक बिक्री के लिए...
अग्रसेन जयन्ती 3 अक्टूबर को: विभिन्न सेवा कार्यों के साथ मनाएंगे अग्रसेन जयन्ती, कुलदेवी माता महालक्ष्मी की पालकी यात्रा निकलेगी
महाराजा श्रीअग्रसेन सोश्यल ग्रुप कोटा संभाग महामंत्री परमानन्द गर्ग ने बताया कि अग्रसेन जयंती से...