ધાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા આયોજિત ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે માનનીય શ્રી આઈ. કે જાડેજા સાહેબ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ) ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો તેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા હોદેદારશ્રીઓ, શહેર સંગઠન ના હોદેદારશ્રીઓ, વિવિધ મોરચાના ના હોદેદારશ્રીઓ નગરપાલિકા સુધરાઈ સભ્યશ્રીઓ,પત્રકાર મિત્રો,PI શ્રી ચૌધરી સાહેબ તેમજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
High waves are seen in Mumbai coastal areas ahead of Cyclone Biparjoy.
High waves are seen in Mumbai coastal areas ahead of Cyclone Biparjoy.
শিৱসাগৰ জিলা প্ৰশাসনৰ "লোক কল্যাণ দিৱস" উদ্যাপন
শিৱসাগৰঃ লোকপ্ৰিয় গোপীনাথ বৰদলৈৰ মৃত্যু তিথি উপলক্ষ্যে শিৱসাগৰ জিলাত "লোক কল্যাণ দিৱস"...
ઇતિહાસમાં પ્રથમવાર કોઈ રાજય દ્વારા નેશનલ ગેમ્સની તૈયારી માત્ર ૩ મહિનામાં કરવામાં આવી
ઇતિહાસમાં પ્રથમવાર કોઈ રાજય દ્વારા નેશનલ ગેમ્સની તૈયારી માત્ર ૩ મહિનામાં કરવામાં આવી
...
अलिबाग,मुरूड तालुक्यातील गणपतींना भावपूर्ण निरोप
रायगड जिल्ह्यातील अलिबाग मुरूड तालुक्यात गेले पाच दिवस आनंदात राहणार्या बाप्पाला आणि...