ધાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા આયોજિત ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે માનનીય શ્રી આઈ. કે જાડેજા સાહેબ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ) ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો તેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા હોદેદારશ્રીઓ, શહેર સંગઠન ના હોદેદારશ્રીઓ, વિવિધ મોરચાના ના હોદેદારશ્રીઓ નગરપાલિકા સુધરાઈ સભ્યશ્રીઓ,પત્રકાર મિત્રો,PI શ્રી ચૌધરી સાહેબ તેમજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોટી જાહેરાત
#buletinindia #gujarat #ahmedabad
चेअरमन सुधाकर चित्रवार यांचा जिंतूर
वैश्य नागरी सहकारी बँक राज्यात प्रथम :चेअरमन सुधाकरराव चिद्रवार यांचा जिंतूर येथील व्यापारी...
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ. કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત અભિમુખતા કાર્યક્રમનું આયોજન
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ...