ધાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા આયોજિત ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે માનનીય શ્રી આઈ. કે જાડેજા સાહેબ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ) ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો તેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા હોદેદારશ્રીઓ, શહેર સંગઠન ના હોદેદારશ્રીઓ, વિવિધ મોરચાના ના હોદેદારશ્રીઓ નગરપાલિકા સુધરાઈ સભ્યશ્રીઓ,પત્રકાર મિત્રો,PI શ્રી ચૌધરી સાહેબ તેમજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सर्दियों में डेड हो गई है कार की बैटरी? जम्प-स्टार्ट करने के लिए फॉलो करें स्टेप्स; मैकेनिक के पैसे बच जाएंगे
अगर आपको कार स्टार्ट करते समय क्लिक-क्लिक-क्लिक-क्लिक-क्लिक जैसी आवाज आती है और कार की लाइट कम हो...
ધ્રાંગધ્રા-સરા રોડ પર ચિત્રોડી પાસે જીવના જોખમે નદી પાર કરતા લોકો
રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. ત્યારે મોરબી સહિત હળવદ તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અને ભારે...
શાહરૂખ ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું
શાહરૂખ ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું
ઉમરાળા તાલુકાના રંધોળા ના ગામોમાં કોંગ્રેસનો પ્રચાર જગદીશભાઈ ચાવડા દ્વારા શરૂ કરવામાં આવ્યો
ઉમરાળા તાલુકાના રંધોળા ના ગામોમાં કોંગ્રેસનો પ્રચાર જગદીશભાઈ ચાવડા દ્વારા શરૂ કરવામાં આવ્યો