ધાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા આયોજિત ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે માનનીય શ્રી આઈ. કે જાડેજા સાહેબ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ) ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો તેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા હોદેદારશ્રીઓ, શહેર સંગઠન ના હોદેદારશ્રીઓ, વિવિધ મોરચાના ના હોદેદારશ્રીઓ નગરપાલિકા સુધરાઈ સભ્યશ્રીઓ,પત્રકાર મિત્રો,PI શ્રી ચૌધરી સાહેબ તેમજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાબરા ગીર મુકામે ૭૭ માં પ્રજાસતાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી
હાલ સમગ્ર દેશ દેશભક્તિ ના રંગે રંગાયો છે ત્યારે ઠેર ઠેર દેશ ભક્તિ ના ગીતો સંભલાઈ રહિયા છે અને દેશ...
मुख्यमंत्री की अध्यक्षता में कोटा एयरपोर्ट को लेकर हुआ MOU
कोटा ग्रीन फील्ड एयरपोर्ट को लेकर हुआ MOU
मुख्यमंत्री की अध्यक्षता में कोटा एयरपोर्ट को...
Rajasthan Election 2023 : आदिवासी वोट बैंक को साधेंगे PM Modi ! | Congress | BJP | Udaipur News
Rajasthan Election 2023 : आदिवासी वोट बैंक को साधेंगे PM Modi ! | Congress | BJP | Udaipur News
અસારવા વિધાનસભાની જનતાની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા
મારા અસારવા વિધાનસભાની જનતાની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે આજરોજ અમદાવાદ પોલીસ...
Pakistan में Polio की ख़ुराक देने में क्या मुश्किलें आ रही हैं? (BBC Hindi)
Pakistan में Polio की ख़ुराक देने में क्या मुश्किलें आ रही हैं? (BBC Hindi)