ધાંગધ્રા દયાવાન ગ્રુપ દ્વારા આયોજિત ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે માનનીય શ્રી આઈ. કે જાડેજા સાહેબ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ) ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો તેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા હોદેદારશ્રીઓ, શહેર સંગઠન ના હોદેદારશ્રીઓ, વિવિધ મોરચાના ના હોદેદારશ્રીઓ નગરપાલિકા સુધરાઈ સભ્યશ્રીઓ,પત્રકાર મિત્રો,PI શ્રી ચૌધરી સાહેબ તેમજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পুৱাই।মৰাণৰ পূৰ্ণিমা হোটেলৰ সন্মুখত পথ দুৰ্ঘটনা। তিনিজন গুৰুতৰ ভাৱে আহত।
পুৱাই।মৰাণৰ পূৰ্ণিমা হোটেআজিপুৱাই পুৰ্ণিমা হোটেলৰ সন্মুখত পথ দুৰ্ঘটনা সংঘটিত হয়। মৰাণৰ ৩৭নং ঘাই...
નાગેશ્રી પોલીસ સ્ટેશનના મોટા માણસા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને કુલ કિં.રૂ .૩૩,૪૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા...
दीपावली ही पर्यावरनपूर्वक करावी पोलीस उप निरीक्षक नौशाद पठाण वाढवणा
दीपावली ही पर्यावरनपूर्वक करावी पोलीस उप निरीक्षक नौशाद पठाण वाढवणा
નાણી ખાતે એરફોર્સ સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું
નાણી ખાતે એરફોર્સ સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયું