નમોવડ મલાતજ ખાતે વનરક્ષકોએ ૭૨ વૃક્ષોની રોપણી કરી પડતર માંગણી બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.આણંદ જિલ્લાના વનરક્ષકો તેમજ વનપાલોએ પડતર પ્રશ્નો અને માંગણી બાબતથી પ્રધાનમંત્રીને અવગત કરાવવા ૭૨માં જન્મદિવસ નિમિત્તે ૭૨ રોપાઓનું રોપણ કરી ગ્રીન રીબીન ધારણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.એટલું જ નહીં માંગણીઓ પુરી નહિ થાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खत्म हुआ इंतजार, इस दिन लॉन्च होगी OPPO की ये फ्लैगशिप सीरीज, मिलेंगे कई खास फीचर्स
Oppo Reno 12 सीरीज को चीन के बाद अब ग्लोबल में मार्केट में लॉन्च किया जाना है। इस फोन को 18 जून...
मुलायम सिंह यादव की पत्नी साधना गुप्ता की मेदांता अस्पताल में निधन
मुलायम सिंह यादव की पत्नी साधना गुप्ता की मेदांता अस्पताल में निधन हो गया है। बताया जा रहा है कि...
વડોદરા શહેરના જે પી રોડ પોલીસ સ્ટેશન ખાતે દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપી સંદીપ ગોરૂલને ઝડપી પાડ્યો
વડોદરા શહેરના જે પી રોડ પોલીસ સ્ટેશન ખાતે દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપી સંદીપ ગોરૂલને ઝડપી પાડ્યો