#પરિવર્તનનો છે નીર્ધાર કોંગ્રેસ આવી આપને દ્વાર..

ગુજરાતમાં ભાજપના છેલ્લા 27 વર્ષના કુશાસનમાં સમાજના તમામ વર્ગો પરેશાન થઇ ચુક્યા છે. ત્યારે ગુજરાત માં હવે ભાજપના કુશાસનને ખતમ કરીને પરિવર્તન લાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એલિસબ્રિજ વિધાનસભા માં શ્રીહિમંતસિંહ પટેલ GPCC કાર્યકારી પ્રમુખ ની આગેવાની માં આયોજિત પરિવર્તન સંકલ્પ પદયાત્રામાં હાજરી આપી.

#ઝીલશાહ 

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી 🙏🙏🙏