દાહોદ શહેરમાં સૈફી મોહલ્લા માં રહેતી વહોરા સમાજની દીકરીને અપહરણ કરી નિંદનીય ઘટના. કરનાર ગુનેહગારને સખ્તમાં સખ્ત સજા કરવા માંગ કરવામાં આવી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દાહોદ શહેરમાં દાઉદિ વહોરાની સૈફી મહોલ્લામાં રહેતી દીકરીનું ૧૬/૦૯/૨૦૨૨ ના રોજ બપોર ના 1વાગ્યા ન અરસામાં અપહરણ કરીને બળાત્કાર કાર ગુજરી નિંદનીય ઘટના કરેલ છે. ફતેપુરા વોહરા સમાજ આ ઘટના ને સખત શબ્દોમાં વખોડી કાડે છે. આ ઘટના ને અંજામ આપનાર ગુનેહગારો ને કડી માં કડી સજા આપવામાં આવે એવી માંગ ફતેપુરા દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવી છે. આ ઘટનામાં સન્ડોવાયેલા જો બીજા નરાધમો હોય તો તેમને ઝડપી પાડી સખત માં સખત સજા થાય એવી માંગ ફતેપુરા દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવી હતી. નરાધમોને ફાંસી આપોના નારા લગાવામાં આવ્યા હતા. મામલતદારશ્રી ફતેપુરા એ આવેદનપત્ર સ્વીકારી આગળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ST બસ ટકરાતાં તેમ રહેલ લોકોને ઇજા પહોંચી હતી
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ST બસ ટકરાતાં તેમ રહેલ લોકોને ઇજા પહોંચી હતી
ઉના : બી.આર.સી ભવન ખાતે કેપ યોજવામાં આવ્યો Una#news ABDUL PATHNA #
ઉના : બી.આર.સી ભવન ખાતે કેપ યોજવામાં આવ્યો Una#news ABDUL PATHNA #
"જોયા જાણીયા વિના પીરસાઈ નહી" ધારીની ગરીબ અને મધ્યમ વર્ગિય જનતા શુ આપ આ જાણો છો ????
ધારી-૯૪ વિધાનસભા મત વિસ્તાર ના દરેક મતદારોને મુંજવતા અનેક વણ ઉકેલ પ્રશ્નો ની વાત કરીએ તો ધારીની...
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે જીલ્લા કોંગ્રેસ દ્વારા કિશાન અધિકાર યાત્રા યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે જીલ્લા કોંગ્રેસ દ્વારા કિશાન અધિકાર યાત્રા યોજાઈ
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે વેપારી પર અજાણ્યા ઈસમો દ્વારા હુમલા અંગે પીએસઆઈને આવેદનપત્ર
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે વેપારી પર અજાણ્યા ઈસમો દ્વારા હુમલા અંગે પીએસઆઈને આવેદનપત્ર