દાહોદ શહેરમાં સૈફી મોહલ્લા માં રહેતી વહોરા સમાજની દીકરીને અપહરણ કરી નિંદનીય ઘટના. કરનાર ગુનેહગારને સખ્તમાં સખ્ત સજા કરવા માંગ કરવામાં આવી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દાહોદ શહેરમાં દાઉદિ વહોરાની સૈફી મહોલ્લામાં રહેતી દીકરીનું ૧૬/૦૯/૨૦૨૨ ના રોજ બપોર ના 1વાગ્યા ન અરસામાં અપહરણ કરીને બળાત્કાર કાર ગુજરી નિંદનીય ઘટના કરેલ છે. ફતેપુરા વોહરા સમાજ આ ઘટના ને સખત શબ્દોમાં વખોડી કાડે છે. આ ઘટના ને અંજામ આપનાર ગુનેહગારો ને કડી માં કડી સજા આપવામાં આવે એવી માંગ ફતેપુરા દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવી છે. આ ઘટનામાં સન્ડોવાયેલા જો બીજા નરાધમો હોય તો તેમને ઝડપી પાડી સખત માં સખત સજા થાય એવી માંગ ફતેપુરા દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવી હતી. નરાધમોને ફાંસી આપોના નારા લગાવામાં આવ્યા હતા. મામલતદારશ્રી ફતેપુરા એ આવેદનપત્ર સ્વીકારી આગળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি জনতা ভৱনত দৌৰবিদ হিমা দাসৰ সৈতে বার্তালাপ মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাৰ
আজি জনতা ভৱনত ধিং এক্সপ্ৰেছ হিমা দাসৰ সৈতে বার্তালাপ মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাৰ ।।...
કેન્સર જાગૃતિ અભિયાનનો પ્રારંભ
#buletinindia #gujarat #mahesana
Ajit Pawar यांनी Vidhan Sabha मध्ये पकडली ‘चोरी’, विखेंची झाली फजिती | Maharashtra Assembly
Ajit Pawar यांनी Vidhan Sabha मध्ये पकडली ‘चोरी’, विखेंची झाली फजिती | Maharashtra...
બનાસકાંઠામાં વધુ 4 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ
બનાસકાંઠામાં પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોરો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ રહી છે. જ્યાં ગુરૂવારે...