ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે.
આજે તા. 27/ 11/2022 ને રવિવારના રોજ તળાજા મુકામે કોંગ્રેસ ના ઉમેદવાર કનુભાઈ બારૈયાના સમર્થનમાં જાહેર જંગી સભા બાપા સીતારામ ચોક ખાતે બપોરે બે કલાકે હોય આયોજન કરાયું
જેમાં માજી ધારસભ્ય દિલીપસિંહ ભાજપ પર આકરા પહરો કર્યા ગેસના બાટલા ભાવ 500 લઈ 1060 થયો,હવે તો મોદીના પાટીયા ભીસાઇને 26 થઈ ગયા,સરકાર ખેડૂતોની જમીન અજગર થઈ ગળી ગઈ, બંધારણમાં સૌથી ભંગ ભાજપ કર્યો છે છેલ્લે શબ્દો કહ્યું હતું કે જો સરકાર નિકટ. હોય તો સરકાર બદલની ચાહીએ
જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને છતીશગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલજી ઉપસ્થિત રહેશે તેમજ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહયા હતા