દાહોદ શહેરમાં સૈફી મોહલ્લા માં રહેતી વહોરા સમાજની દીકરીને અપહરણ કરી નિંદનીય ઘટના. કરનાર ગુનેહગારને સખ્તમાં સખ્ત સજા કરવા માંગ કરવામાં આવી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દાહોદ શહેરમાં દાઉદિ વહોરાની સૈફી મહોલ્લામાં રહેતી દીકરીનું ૧૬/૦૯/૨૦૨૨ ના રોજ બપોર ના 1વાગ્યા ન અરસામાં અપહરણ કરીને બળાત્કાર કાર ગુજરી નિંદનીય ઘટના કરેલ છે. ફતેપુરા વોહરા સમાજ આ ઘટના ને સખત શબ્દોમાં વખોડી કાડે છે. આ ઘટના ને અંજામ આપનાર ગુનેહગારો ને કડી માં કડી સજા આપવામાં આવે એવી માંગ ફતેપુરા દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવી છે. આ ઘટનામાં સન્ડોવાયેલા જો બીજા નરાધમો હોય તો તેમને ઝડપી પાડી સખત માં સખત સજા થાય એવી માંગ ફતેપુરા દાઉદી વોહરા સમાજ દ્વારા કરવામાં આવી હતી. નરાધમોને ફાંસી આપોના નારા લગાવામાં આવ્યા હતા. મામલતદારશ્રી ફતેપુરા એ આવેદનપત્ર સ્વીકારી આગળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સેમિનાર યોજાયો. અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા.
હાલોલ શહેરની બહાર પાવાગઢ રોડ પર આવેલ નવીન હાલોલ એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે જિલ્લા ગ્રાહક તકરાર...
WhatsApp ग्रुप में मिस न हो जाए आपकी जरूरी बात, इस फीचर का करें जरूरत के समय इस्तेमाल
वॉट्सऐप का इस्तेमाल चैटिंग के अलावा ऑफिस के काम के लिए भी करते हैं तो ये जानकारी आपके काम की हो...
રાજપર ગામની જમીનનો બારોબાર દસ્તાવેજ કરી દેતા બે શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
દસાડા તાલુકાના રાજપર ગામની ખેતીની જમીનમાં લોન લેવાના કાગળો કરતા સમયે જમીન વેચી દીધાની જાણ થતાં...
ભેસાણ તાલુકાના બરવાળા ગામ ના સરપંચે કર્યો હસમુખભાઈ પાડલિયા (વાળંદ) પર હુમલો..,,, નોંધાઈ ફરિયાદ..
જૂનાગઢ ના ભેસાણ તાલુકાના બરવાળા ગામ ના સરપંચે હસમુખભાઈ પાડલિયા (વાળંદ) પર હુમલો કર્યા ની ઘટના...
Kolhapur : माजी खासदार उदयसिंहराव गायकवाड यांची जयंती साजरी...BPN news network
Kolhapur : माजी खासदार उदयसिंहराव गायकवाड यांची जयंती साजरी...BPN news network