સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી નજીક ખરાબાની જગ્યામા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના વસાડવા ચોકડીથી સંધ્યા હોટલની વચ્ચે આવેલી ખરાબાની જગ્યામાં એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ એએસઆઈ ધીરૂભા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમાં પ્રથમ લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે જાણવા મળતી વિગત અનુસાર આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુઆ યુવાનનુ નામ નિલેશભાઈ ધનજીભાઈ કાચરોલા ( ઉંમર વર્ષ- 21 ) વાળાએ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ચોકડીથી સંધ્યા હોટેલની વચ્ચે ખરાબાની જગ્યામા આવેલા લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતુ. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇલેક્ટ્રિક કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત#azadmedialive#news#mahuva#gujartinews
ઇલેક્ટ્રિક કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત#azadmedialive#news#mahuva#gujartinews
ওদালগুৰিত সমাজ কল্যান বিভাগৰ উদ্যোগত মিচন শক্তি আচনিৰ বেটি বচাও বেটি পঢ়াওৰ সজাগতা সভা
ওদালগুৰিত সমাজ কল্যান বিভাগৰ উদ্যোগত মিচন শক্তি আচনিৰ বেটি বচাও বেটি পঢ়াওৰ সজাগতা সভা
જુનાગઢનાં માંગરોળ તાલુકામાં વધુ ૩ આરોપીઓને કુંજ પક્ષીઓના શિકાર કરતા ઝડપી પાડ્યાં #gujaratinews
જુનાગઢનાં માંગરોળ તાલુકામાં વધુ ૩ આરોપીઓને કુંજ પક્ષીઓના શિકાર કરતા ઝડપી પાડ્યાં #gujaratinews
સિહોર શહેરમાં ૭૦ ટકા વરસાદ ખાબક્યો
સિહોરમાં વરસ્યો એક ઇંચ વરસાદ જિલ્લામાં કુલ વરસાદ 17 ઇંચ થયો જિલ્લામાં એવરેજ વરસાદ 70 ટકા થવા...