સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી નજીક ખરાબાની જગ્યામા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના વસાડવા ચોકડીથી સંધ્યા હોટલની વચ્ચે આવેલી ખરાબાની જગ્યામાં એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ એએસઆઈ ધીરૂભા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમાં પ્રથમ લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે જાણવા મળતી વિગત અનુસાર આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુઆ યુવાનનુ નામ નિલેશભાઈ ધનજીભાઈ કાચરોલા ( ઉંમર વર્ષ- 21 ) વાળાએ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ચોકડીથી સંધ્યા હોટેલની વચ્ચે ખરાબાની જગ્યામા આવેલા લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતુ. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৱাহাটী মহানগৰীৰ ৰাজপথত পৰিবহণ মন্ত্ৰীৰ নিৰ্দেশত যান বাহন আইন উলংঘাকাৰী চালকৰ বিৰুদ্ধে ডি টি অ প্ৰৱৰ্তক শাখাৰ অভিযান
আজিৰ খবৰ, গুৱাহাটী , ৩১ জুলাই, ২০২২ : মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাই ৰাজপথত দুৰ্ঘটনাৰ সংখ্যা...
ડીસામાં છેલ્લા ત્રણ માસથી છેતરપીંડીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો
ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ત્રણેક માસ અગાઉ નોંધાયેલ છેતરપીંડી અને ઠગાઈની ફરિયાદમાં...
લીંબડીના પાણશીણા ગામના પાટિયા પાસે પીકઅપ વાન પલ્ટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જ્યારે દશથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા
લીંબડીના પાણશીણા ગામના પાટિયા પાસે પીકઅપ વાન પલ્ટી મારી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.લીંબડીના...