સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી નજીક ખરાબાની જગ્યામા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના વસાડવા ચોકડીથી સંધ્યા હોટલની વચ્ચે આવેલી ખરાબાની જગ્યામાં એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ એએસઆઈ ધીરૂભા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમાં પ્રથમ લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે જાણવા મળતી વિગત અનુસાર આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુઆ યુવાનનુ નામ નિલેશભાઈ ધનજીભાઈ કાચરોલા ( ઉંમર વર્ષ- 21 ) વાળાએ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ચોકડીથી સંધ્યા હોટેલની વચ્ચે ખરાબાની જગ્યામા આવેલા લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતુ. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টিংখাঙৰ শলগুৰি গাঁৱৰ নৱপ্ৰজন্মৰ শিল্পী তনয়া বছাৰ কন্ঠত এটি গীত
টিংখাঙৰ শলগুৰি গাঁৱৰ নৱপ্ৰজন্মৰ শিল্পী তনয়া বছাৰ কন্ঠত এটি গীত।
তামুলপুৰত উৎকোচ লৈ গ্ৰেপ্তাৰ উপ পঞ্জীয়কৰ কাৰ্যালয়ৰ এগৰাকী বিষয়া
তামুলপুৰ উপ পঞ্জীয়কৰ কাৰ্যলয়ত দুৰ্নীতি নিবাৰক শাখাৰ অভিযান ৷
কাৰ্যালয়টোত উৎকুচ লৈ থকা...
শিৱসাগৰৰ শ্ৰীশ্ৰী বিষ্ণু দৌলৰ মুখ্য পূজাৰী হেমন্ত বৰঠাকুৰদেৱৰ পৰলোকপ্ৰাপ্তি
শিৱসাগৰঃ-- ঐতিহাসিক শিৱসাগৰৰ শ্ৰীশ্ৰী বিষ্ণুদৌলৰ মুখ্য পূজাৰী তথা একালৰ শিৱসাগৰৰ প্ৰখ্যাত ফুটবল...
अगर पूरा नहीं किया ये काम,तो राजस्थान के लोगों को 30 June के बाद नहीं मिलेगा राशन
राष्ट्रीय खाद्य सुरक्षा योजना के लिए पात्र लोगों को राशन दिया जाता है और राजस्थान में इसका लाभ...
Ahmedabad Accident News: અકસ્માત જોવા ઉભેલા લોકોને કારે કચડ્યા | ISKCON Bridge | News18 Gujarati
Ahmedabad Accident News: અકસ્માત જોવા ઉભેલા લોકોને કારે કચડ્યા | ISKCON Bridge | News18 Gujarati