કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર ને કાલોલ ગોડાઉન નો ચાર્જ હોવાથી તે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી શકતા નથી પરિણામે રેશનકાર્ડ માટે આવતા કાર્ડ ધારકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે કાલોલ ખાતે ગુરુવાર અને શુક્રવારે જ રેશનકાર્ડ ને લગતા કામો કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રેશનકાર્ડ વિભાજન, નામો કમી, નામ ઉમેરવા માટે,નવા કાર્ડ માટે આવતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા છે પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર કચેરીમાં હાજર ન હોવાથી તાલુકાના અંતરિયાળ ગામોમાં થી આવતા કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે ત્યારે કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિહ ખેર દ્વારા આ બાબતે રજુઆત કરતા કાલોલ મામલતદાર નો સંપર્ક થયેલ નહોતો જીલ્લા પુરવઠા અધિકારી નો કોન્ટેક કરતા તેઓનો પણ સંપર્ક થયો નથી ત્યારે કાયમી અધિકારી કચેરીમાં મુકાય અથવા તમામ દિવસોમાં રેશનકાર્ડ ને લગતી કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA NEWS: ડીસાના પૂર્વ MLA શશીકાંત પંડ્યાને HCની ક્લિનચીટ
DEESA NEWS: ડીસાના પૂર્વ MLA શશીકાંત પંડ્યાને HCની ક્લિનચીટ
MAHEMDAVAD:-નવરાત્રી નિમિતે 1008 દિવાની મહાઆરતી કરવામાં આવી.
MAHEMDAVAD:-નવરાત્રી નિમિતે 1008 દિવાની મહાઆરતી કરવામાં આવી.
મહેસાણા જિલ્લાના મતદારોને જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી માહિતી આપી@live24newsgujarat
મહેસાણા જિલ્લાના મતદારોને જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી માહિતી આપી@live24newsgujarat
Loksabha Election 2024: Mallikarjun Kharge ने BJP पर देश में लोकतंत्र को बर्बाद करने का लगाया आरोप
Loksabha Election 2024: Mallikarjun Kharge ने BJP पर देश में लोकतंत्र को बर्बाद करने का लगाया आरोप