કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર ને કાલોલ ગોડાઉન નો ચાર્જ હોવાથી તે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી શકતા નથી પરિણામે રેશનકાર્ડ માટે આવતા કાર્ડ ધારકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે કાલોલ ખાતે ગુરુવાર અને શુક્રવારે જ રેશનકાર્ડ ને લગતા કામો કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રેશનકાર્ડ વિભાજન, નામો કમી, નામ ઉમેરવા માટે,નવા કાર્ડ માટે આવતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા છે પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર કચેરીમાં હાજર ન હોવાથી તાલુકાના અંતરિયાળ ગામોમાં થી આવતા કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે ત્યારે કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિહ ખેર દ્વારા આ બાબતે રજુઆત કરતા કાલોલ મામલતદાર નો સંપર્ક થયેલ નહોતો જીલ્લા પુરવઠા અધિકારી નો કોન્ટેક કરતા તેઓનો પણ સંપર્ક થયો નથી ત્યારે કાયમી અધિકારી કચેરીમાં મુકાય અથવા તમામ દિવસોમાં રેશનકાર્ડ ને લગતી કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ જિલ્લામાં ગાજવીજ કડાકા સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી
પાટણ જિલ્લામાં ગાજવીજ કડાકા સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી
ખંભાતમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે વહેલી સવારે રોડ પર ડામરના "થીંગડા" માર્યા !
ખંભાતમાં ભલે વિકાસ થયેલો દેખાય કે ન દેખાય પરંતુ જ્યારે સરકારના કોઈપણ મંત્રી ખંભાતમાં આવવાના હોય...
संघ के स्वयंसेवकों का पथ संचलन
गुनौर : राष्ट्रीय स्वयंसेवक संघ गुनौर नगर का पथ संचलन आज बड़े ही हर्षोल्लास से संपन्न हुआ। यह पद...
भारतीय सेना के सम्मान में तिरंगा यात्रा 25 मई को जगह जगह तिरंगा यात्रा में सम्मिलित होने का हुआ आह्वान
पहलगाम में हुए आतंकी हमले का भारतीय सेना द्वारा आतंकियों के खिलाफ ऑपरेशन सिन्दूर के माध्यम से...
ગુજરાત ના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને વિસરાઈ ગયેલ લોકસંગીત નો અવસર યોજાયો
ગુજરાત ના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને વિસરાઈ ગયેલ લોકસંગીત નો અવસર યોજાયો,,,ગઈકાલે ગુજરાત નાં...