કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર ને કાલોલ ગોડાઉન નો ચાર્જ હોવાથી તે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી શકતા નથી પરિણામે રેશનકાર્ડ માટે આવતા કાર્ડ ધારકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે કાલોલ ખાતે ગુરુવાર અને શુક્રવારે જ રેશનકાર્ડ ને લગતા કામો કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રેશનકાર્ડ વિભાજન, નામો કમી, નામ ઉમેરવા માટે,નવા કાર્ડ માટે આવતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા છે પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર કચેરીમાં હાજર ન હોવાથી તાલુકાના અંતરિયાળ ગામોમાં થી આવતા કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે ત્યારે કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિહ ખેર દ્વારા આ બાબતે રજુઆત કરતા કાલોલ મામલતદાર નો સંપર્ક થયેલ નહોતો જીલ્લા પુરવઠા અધિકારી નો કોન્ટેક કરતા તેઓનો પણ સંપર્ક થયો નથી ત્યારે કાયમી અધિકારી કચેરીમાં મુકાય અથવા તમામ દિવસોમાં રેશનકાર્ડ ને લગતી કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Dahod | દેવગઢ બારિયા કૉલેજ ખાતે... - Divyang News Channel | By Divyang News Channel | #Dahod | દેવગઢ બારિયા કૉલેજ ખાતે પ્રવેશ મહોત્સવ યોજાયો | Divyang News
#Dahod | દેવગઢ બારિયા કૉલેજ ખાતે... - Divyang News Channel | By Divyang News Channel | #Dahod |...
FORDA फिर शुरू करेगा हड़ताल; शत्रुघ्न सिन्हा बोले- हताश BJP सीधे CM ममता को बता रही दोषी
कोलकाता के अस्पताल में महिला डॉक्टर के साथ हुई जघन्य वारदात पर सत्ताधारी तृणमूल कांग्रेस और...
श्री पीपा क्षत्रिय समाज ने मनाया अन्नकूट महोत्सव
बाड़मेर। श्री पीपा क्षत्रिय समाज द्वारा पीपा क्षत्रिय मंदिर में शरद पूर्णिमा के अवसर पर में भव्य...
শাৰদীয় সংগীত মাজুলীৰ দুই ভগ্নীৰ
শাৰদীয় সংগীত মাজুলীৰ দুই ভগ্নীৰ
শীত আহিলেই উন্মনা হয় মাজুলীৰ
এই শৰতেই আনে প্ৰাপ্তিৰ...
इयत्ता पाचवी ते आठवीतील विद्यार्थी बनणार 'स्वच्छता मॉनिटर्स'
रत्नागिरी : महात्मा गांधी जयंती आणि 'मिशन स्वच्छ भारत'चा वर्धापन दिन साजरा करण्यासाठी राज्याच्या...