આજરોજ આખોલ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક આવેલા સાંનિધ્ય કોમ્પ્લેક્સમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ડીસા તાલુકા હોદેદારોની પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરની અધ્યક્ષતામાં સર્વ સંમતિથી વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ દરબાર,ઉપ પ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય, મંત્રી બનસિગ, મહામંત્રી મનુભા વાઘેલા, ખજાનચી દરગાજી સુદેશા, સંગઠન મંત્રી નવીન ધર્માણી, સહમંત્રી અંકુરભાઇ ત્રિવેદી, આઇટી સેલ મહાવીર શાહ અને મિડિયા સેલ કન્વીનર તરીકે કાંતીલાલ લોધાની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરનુ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રમુખ અર્જુન સિંહ દરબાર અને ઉપપ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય નું પણ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સાથે અન્ય હોદ્દેદારો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ડીસા શહેર અને તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CNG Car Kit: बाजार से सीएनजी किट लगवाने से पहले रखें इन बातों का ध्यान, कभी नहीं होंगे परेशान
पेट्रोल और डीजल की कीमतों के कारण कई लोग अपनी कार को चलाने से परहेज करते हैं। वहीं कुछ लोग अपनी...
વાજબી ભાવના દુકાનદારો દ્વારા વિવિધ પડતર માંગણીઓ બાબતે કાલોલ મામલતદારને આવેદન પત્ર આપ્યું . ઓગસ્ટ માસનુ ચલન નહી ભરવા તૈયારીઓ.
કાલોલ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા આજ રોજ કાલોલ મામલતદાર વાય જે પુવાર ને આવેદન પત્ર આપવામાં...
पहिल्या बालसाहित्य संमेलनाध्यक्षपदी प्रकाश घादगिने
पहिल्या बालसाहित्य संम्मेलनाध्यक्षपदी प्रकाश घादगिने
औसा-लातूूर ही एक साहित्यीक व...
ધ્રાંગધ્રામા બે જુથ વચ્ચે અથડામણમાં પથ્થરમારો: ધ્રાંગધ્રા સીટી પી.આઈ પણ ઈજાગ્રસ્ત
ધ્રાંગધ્રામા બે જુથ વચ્ચે અથડામણમાં પથ્થરમારો: ધ્રાંગધ્રા સીટી પી.આઈ પણ ઈજાગ્રસ્ત
અરવલ્લીમાં શ્રી રાજ શેખાવતજી કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીના આગમનથી રાજકારણમાં ભારે ગરમાવો
અરવલ્લીમાં શ્રી રાજ શેખાવતજી કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીના આગમનથી રાજકારણમાં ભારે ગરમાવો