આજરોજ આખોલ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક આવેલા સાંનિધ્ય કોમ્પ્લેક્સમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ડીસા તાલુકા હોદેદારોની પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરની અધ્યક્ષતામાં સર્વ સંમતિથી વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ દરબાર,ઉપ પ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય, મંત્રી બનસિગ, મહામંત્રી મનુભા વાઘેલા, ખજાનચી દરગાજી સુદેશા, સંગઠન મંત્રી નવીન ધર્માણી, સહમંત્રી અંકુરભાઇ ત્રિવેદી, આઇટી સેલ મહાવીર શાહ અને મિડિયા સેલ કન્વીનર તરીકે કાંતીલાલ લોધાની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરનુ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રમુખ અર્જુન સિંહ દરબાર અને ઉપપ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય નું પણ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સાથે અન્ય હોદ્દેદારો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ડીસા શહેર અને તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शंकरगढ़ में 11 हजार तार टूटने से लगी आग
गुन्नौर डायल हंड्रेड स्टाफ ने जानकारी देते हुए बताया कि मौके पर गए...
Mr Jonathan Warry at Batho Mahasabha Thelamara
Mr Jonathan Warry at Batho Mahasabha Thelamara
નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે રૂ.૩૭૫ કરોડના ખર્ચે બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ-મ્યુઝિયમનું લોકાર્પણ
નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે રૂ.૩૭૫ કરોડના ખર્ચે બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ-મ્યુઝિયમનું લોકાર્પણ
Uttar Pradesh Rajya Sabha Election में 29 वोट मिलने के बाद भी कैसे चुनाव जीत गया बीजेपी कैंडिडेट?
Uttar Pradesh Rajya Sabha Election में 29 वोट मिलने के बाद भी कैसे चुनाव जीत गया बीजेपी कैंडिडेट?