પોરબંદર ખાતે આવેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ના પ્રમુખશ્રી અનીલભાઈ કારિયા અને મંત્રી શ્રી હરીશભાઈ મેહતા અને મંત્રી શ્રી પાર્થભાઈ દત્તા વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ વિઠલાની તેમજ ખાદી ભવનના સમગ્ર કર્મચારીઓ સાથે ખાદી સંવાદ કરેલ જેમાં ખાદી સાથેના સંકળાયેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરેલ જેમ કે ખાદીના પ્રોડક્શનમાં વધારો કરવો અને લોકલ ફોર વોકલ આપડા દેશ ના વડાપ્રધાન શ્રી ના આયોજન ને ખૂબ વેગ આપી રોજગારી વધારવી તેમજ ખાદીના વેચાણને લગતા વિવિધ પ્રશ્નોનું અને ખાદીના વેચાણને વેગ મળે તે માટે વિસ્તૃત માહિતી સાથે ચર્ચાઓ કરેલ એમની સાથે શ્રી સિલસાહેબ kvic mumbai અને શ્રી સંજય હેડવઃ સાહેબ kvic ahemdabad શ્રી પોસવાલ સાહેબ kvic new delhi આ ખાદી સવાદ માં ઉપસ્થિત રહેલ અને ખાદી ના રોંજગારી ના ઉમદા હેતુ સર ચર્ચા ઓ કારેલ ત્યાર બાદ રાત્રી વિરામ કરી તા 13 ના વહેલી સવારે કીર્તિ મંદિર જય પૂજ્ય બાપુ ના જન્મ સ્થાન પર નત મસ્તક કરી અને દ્વારકા તરફ પ્રયાણ કરેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इकोनॉमिक सर्वे का एक्स-रे देख चुका देश, प्रियंका चतुर्वेदी ने मंहगाई और बेरोजगारी को लेकर केंद्र सरकार पर साधा निशाना
नई दिल्ली। वित्त मंत्री निर्मला सीतारमण मंगलवार को वित्त वर्ष 2024-25 का केंद्रीय बजट पेश...
দক্ষিণ মান্দাকাটাত জানাজা গৃহৰ আধাৰশিলা স্থাপন
জালুকবাৰী সমষ্টিৰ মান্দাকাটা গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত দক্ষিণ মান্দাকাটাত দেওবাৰে বিয়লি জানাজা গৃহৰ...
दिल्ली में नाबालिग की हत्या करने वाला किशोर गिरफ्तार, विवाद के बाद चाकू से किए थे 8 वार
दिल्ली की जनता कॉलोनी में एक लड़के पर चाकू से हमला कर दिया,जिसमें लड़का बुरी तरह घायल हो गया और...
नहीं रहे सुप्रीम कोर्ट के दिग्गज वकील फली एस नरीमन, 95 की उम्र में ली अंतिम सांस
Fali S Nariman Passes Away। भारत के दिग्गज वकीलों में से एक फली एस नरीमन का निधन हो गया है।...
ભારત દેશ ઈન્ટરનેશનલ ટેકવાન્ડો કોમ્પિટિશન મા ત્રીજા ક્રમે
અમદાવાદ વાસણા વિસ્તારમા રહેતા જીજ્ઞાશા પ્રકાશભાઈ હથરેટીયા ઈન્ટરનેશનલ ટેકવાન્ડો ચેમ્પીયનશીપ...