ભુજ,શહેરની ભાગોળે માધાપર સ્થિત નાના યક્ષનો મેળો રાત સુધી જામ્યો હતો, તો બે વર્ષના અંતરાલ બાદ અને મેઘમહેરથી ખીલી ઉઠતા મનખાએ ભૂતકાળની જેમ મેળો મહાલ્યો હતો. શનિવારે સાંજે ખુલ્લો મુકાયો હતો પણ રંગત રવિવારે જામી હતી.સવારથી ગ્રામીણ પરંપરાગત પહેરવેશમાં વૈવિધ્યસભર માહોલ રહ્યો હતો તો સાંજે ફરવાના શોખીન ભુજવાસીઓ ઉમટી પડતા મેળાએ દિવસના બે વાર રંગ બદલ્યાની અનુભૂતિ સ્ટોલ ધારકોને થઈ હતી. ભાવિકોએ યક્ષ દેવના સુવિધાસભર મંદિરે દર્શન માટે કતારો લગાવી હતી. ગત સાંજે મેળાને ખુલ્લો મૂક્યા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડાએ મંદિરમાં દર્શન કર્યા હતા અને જખા બૌતેરા સંઘના કાર્યાલયમાં ટ્રસ્ટી નરેશભાઈ શાહ, ચીમનભાઈ ગમારા, ડો. હસમુખ મણિલાલ દેઢિયા વગેરે સાથે ચર્ચા વિચારણા કરી હતી. જૂનાવાસ સરપંચ ગંગાબેન મહેશ્વરી સાથે રહ્યા હતા. માધાપર જખ બૌતેરા સંઘ દ્વારા યોજાયેલા લોકમેળાના શનિવારના કાર્યક્રમનું પ્રવીણભાઈ સોની અને હિતેશભાઈ ગજ્જરે સંચાલન કર્યું હતું.' ભુજના માર્ગથી જતાં કચ્છમિત્ર સર્કલ પાસેથી છેક ગાંધી સર્કલ, ગાયત્રી મંદિર સુધી મેળાનો માહોલ જામ્યો હતો. પરંપરાગત રીતે મંદિર સામેના ચોકમાં 70 જેટલા સ્ટોલમાં બાળકોને આકર્ષતા રમકડાવાળા, મહિલાઓ માટેના પર્સ, શૃંગાર પ્રસાધનોવાળા, ડેકોરેશન, ફૂલવાળા તો પરંપરાગત વાસણો-ઘરવખરીના સામાન વેચવાવાળા સ્ટોલ ઉપરાંત પાથરણા પાથરીને ધંધાર્થીઓ ગોઠવાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रास्ते में बारिश का पानी भरने से ग्रामीणों को हो रही परेशानी, मुख्य रास्ते में भरे हुए पानी में से स्कूल में जाना पडता है छात्रों को
ग्राम पंचायत मूंडिया की बड़ली की ढाणी में जाने वाले मुख्य रास्ते में बारिश का पानी भर जाने से...
মৰাণ ইকৰাণীত নিশা ৰেল খুন্দাত প্ৰাণ গল এজনৰ, পুৱাই শ্ৰমিক ৰাইজে প্ৰত্যক্ষ কৰে মৃতদেহ
মৰাণ ইকৰাণীত নিশা ৰেল খুন্দাত প্ৰাণ গল এজনৰ, পুৱাই শ্ৰমিক ৰাইজে প্ৰত্যক্ষ কৰে মৃতদেহ
4 महीने बाद Pakistan से भारत लौटी Anju, Punjab Police और IB ने अंजू से पूछे सवाल | Aaj Tak News
4 महीने बाद Pakistan से भारत लौटी Anju, Punjab Police और IB ने अंजू से पूछे सवाल | Aaj Tak News
ऑपरेशन मेघदूत के तहत सियाचिन के ग्योंग्ला ग्लेशियर में एवलांच के कारण लापता होने वाले लांस नायक चंद्र शेखर का शव मिला है.
सियाचिन ग्लेशियर (Siachen Glacier) में 38 साल बाद मिले लांस नायक चंद्र शेखर (Lance Naik Chandra...