શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ વીંછીયા રોડ ઉપર ખુલ્લા મેદાન ની અંદર ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો
જસદણ વીંછીયા રોડ ઉપર ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થાનોનાશ કરવામાં આવ્યો
स्वच्छता ही सेवा 2024 के तहत एक पेड़ मॉ के नाम लगाने की दिलाई शपथ
स्वच्छता ही सेवा 2024 के तहत एक पेड़ मॉ के नाम लगाने की दिलाई शपथबून्दी। स्वच्छ भारत मिशन के...
રાજકોટઃ ભારતીય રેલ્વેની ટિકિટોનું ગેરકાયદે વેચાણ કરતી દેશવ્યાપી ગેંગનો પર્દાફાશ
રેલવેમાં ટિકિટનો ગેરકાયદેસર ધંધો લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે, જે લાખો પ્રયાસો પછી પણ...