શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बालासाहेब ठाकरे से किया वादा अब भी अधूरा उद्धव ठाकरे ने बीजेपी और एकनाथ शिंदे पर साधा निशाना
उद्धव ठाकरे ने बीजेपी पर जमकर निशाना साधा है। उन्होंने शिवसेना- बीजेपी गठबंधन टूटने के विषय में...
Parliament Winter Session: जब संसद में Dhankhar और Kharge की बीच तीखी बहस | Aaj Tak Hindi
Parliament Winter Session: जब संसद में Dhankhar और Kharge की बीच तीखी बहस | Aaj Tak Hindi
गांजा सेवन करणाऱ्या तरुणाला पोलिसांनी केली अटक
रत्नागिरी : जेलरोड येथील बीएसएनएल ऑफिससमोरील गार्डनजवळ गांजा सेवन करणाच्या तरुणाला शहर पोलिसांनी...
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાતની મુલાકતે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી ચૂંટણી જીતવા...
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ
આજરોજ ઝાલોદ...