શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Body Acne: अगर आप भी जूझ रहे हैं बॉडी एक्ने की समस्या से, तो इन टिप्स की मदद से पाएं इनसे निजात
स्किन से जुड़ी समस्याओं में बॉडी एक्ने काफी आम है। इसके होने के पीछे कई कारण हो सकते हैं। चेहरे...
Fastest Cars In The World: पलक झपकते ही हवा से बात करती हैं ये सुपरकार, यहां देखिए टॉप-5 की लिस्ट
Koenigsegg के सीईओ क्रिश्चियन वॉन कोएनिगसेग ने Jesko Absolut को पेश किया है। जेस्को पर आधारित इस...
आश्रम फ्लाईओवर का CM केजरीवाल ने किया उद्घाटन, जाम से मिलेगी मुक्ति
नई दिल्ली:
आश्रम फ्लाईओवर का दिल्ली के सीएम अरविंद केजरीवाल ने सोमवार को उद्घाटन कर...
अजयगढ नगर परिसद में दैनिक बाजार बैठकी व स्टैंड वसूली के ठेके की हुई खुली बोली
अजयगढ:-अजयगढ नगर परिसद अन्तर्गत वार्षिक दैनिक बाजार बैठकी व स्टैंड वसूली के ठेके की खुली बोली का...
વિવિધ પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો દ્વારા સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યું.
વિવિધ પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો દ્વારા સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યું.