શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kanhaiya Kumar Speech: Congress Nagpur Rally में कन्हैया कुमार का जबरदस्त भाषण | Rahul Gandhi | RSS
Kanhaiya Kumar Speech: Congress Nagpur Rally में कन्हैया कुमार का जबरदस्त भाषण | Rahul Gandhi | RSS
किशोरी को आत्महत्या के लिए उकसाने के आरोप में मुफ़्ती माकिबूर सहित चार गिरफ्तार
किशोरी को आत्महत्या के लिए उकसाने के आरोप में मुफ़्ती माकिबूर सहित चार गिरफ्तार
एबीवीपी एक स्वतंत्र छात्र संगठन है : मोरान में एबीवीपी के राष्ट्रीय सचिव राकेश दास
एबीवीपी एक स्वतंत्र छात्र संगठन है : मोरान में एबीवीपी के राष्ट्रीय सचिव राकेश दास
अखिल भारतीय अग्रवाल महासभा के युवा जिलाध्यक्ष बने राहुल गुप्ता, महामंत्री बने गौरव गर्ग
अखिल भारतीय अग्रवाल महासभा कोटा के युवा जिलाध्यक्ष राहुल गुप्ता एवं महामंत्री गौरव गर्ग के बनने...
ಬಿಬಿಎಂಪಿ ಪೌರಕಾರ್ಮಿಕರ ನೇಮಕಾತಿಯಲ್ಲಿ ಕನ್ನಡಿಗರನ್ನು ಕಡೆಗಣಿಸಿದೆ ಎಂದು 'ಕರುನಾಡ ಸೇವಕರು' ಸಂಘಟನೆಯ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಲೋಕೇಶಗೌಡ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 27, 025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಕರುನಾಡ ಸೇವಕರು' ಸಂಘಟನೆಯ ಸದಸ್ಯರು...