સિહોર શહેરમાં ગણેશજીને પ્રસાદમાં પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પ્રથા હવે લુમ થવાના આરે છે. જોકે, કેટલાક ગણેશ ભક્તો હજી પણ ઘર માદક ના પ્રસાદ બનાવી રહ્યાં છ. પરંતુ મીઠાઈ બજારમાં વિવિધ પ્રકારના મોદક ની અન્ટી બાદ હવે મોદકનો પ્રસાદ સાથે સાથે 56 ભોગ પણ હવે રેડીમેઈડ મળતા થયા છે. ગણેશ ઉત્સવ દરમિયાન સિહોર ક જિલ્લામાં એવી કોઈ મીઠાઈની દુકાન ન હશ જ્યાં મોદક મળતા ન હાય. આ ઉપરાંત હાલમાં ગણશ મંડપમાં 50 ભોગનો ટ્રેન્ડ પણ વધુ ચાલતો હોવાથી મીઠાઈની દુકાનોમાં 56 ભોગ પણ રેડોમેઈડ મળી રહ્યા છે.સિહોરમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સિહોરીઅ ગણપતિબાપાન પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકના પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોન આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો હોવાથી મીઠાઈની દુકાનોમાં મોટા માદકનું વેચાણ પણ થઈ રહ્યા છે. મીઠાઈની દુકાનોમાં હાલ ગણશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડના મોદક અને રેડીમેઈડ 56 ભોગનું વેચાણ જોવા મળી રહ્યૂછે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*દિયોદર ખાતે ભાજપ કાર્યાલય ને આજે ખુલ્લુ મુકવામાં આવ્યું*
બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા...
Anant Ambani Birthday: 200 करोड़ रुपये की वॉच पहनते हैं अनंत अंबानी,देखें लग्जरी वॉच की कलेक्शन
आज यानी 10 अप्रैल को अनंत अंबानी अपना 29वां जन्मदिन मना रहे हैं और इनके लिए ये दिन बहुत ही खास...
ડીસામાં દોરીના ભાવમાં રકઝક કરી 4 શખ્સોએ પિતા અને 2 પુત્રો ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દોરી લેવા આવેલા ચાર શખ્સોએ દોરીના ભાવમાં રકઝક કરી ઉશ્કેરાઈ...
भगवान पार्श्वनाथ का निर्वाण महोत्सव मनाया
इटावा
जैन धर्म के 23 वे तीर्थकर भगवान पार्श्वनाथ के मोक्ष कल्याण निर्वाण दिवस पर जैन मंदिरों में...
Parasnath Hills: जैन समुदाय की जीत, मोदी सरकार का फैसला-सम्मेद शिखर जी अब नहीं होगा पर्यटन क्षेत्र
झारखंड से लेकर दिल्ली तक पारसनाथ मामले को लेकर जमकर राजनीति हो रही है. इस बीच केंद्र सरकार ने...