દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચિરાગ ખાદીગ્રામોધ્યોગ વિદાસ સંઘ અદ્વૈત પ્રોડક્શન હાઉસ નિર્મિત અદ્વૈત પ્રોડક્શન હાઉસનું હાસ્ય નજરાણું - સુપર સે ઉપર કોમેડી, અરે... કોઈ પપ્પુને પરણાવો
એક પછી એક શો માં પ્રેક્ષકોની વાહ વાહ મેળવતું..સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ અને વન્સમોર ની બૂમાબૂમ...
Breaking News: Rajya Sabha में Congress की बेंच से मिली नोटों की गड्डी | Parliament Session
Breaking News: Rajya Sabha में Congress की बेंच से मिली नोटों की गड्डी | Parliament Session
તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી
તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી
तृणमूल सांसद शताब्दी रॉय ने शुरू की विपक्षी खेमे में PM उम्मीदवारी पर बहस, कहा-कांग्रेस रेस में नहीं तो...
कोलकाता, तृणमूल कांग्रेस पार्टी से सांसद शताब्दी राय ने कहा है कि हम चाहेंगे कि ममता बनर्जी...