દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Earthquake in China: भूकंप के तेज झटके से दहली चीन की धरती, किंघई प्रांत में आया 5.5 तीव्रता का भूकंप
चीन के किंघई प्रांत में भूकंप के तेज झटके महसूस किए गए। रिक्टर स्केल पर इसकी तीव्रता 5.5 रही।...
ઝાંખરીપુરા ગામના એક ઇસમના બેંક ખાતામાંથી રૂ. 71000 જેટલી રકમ ઓનલાઇન માધ્યમથી ઉપાડી લેતા ફરીયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઝાખરીપુરા ગામના રહીશ અને ખેતીના વ્યવસાયથી ગુજરાન ચલાવતા...
Myanmar Civil War ने India, China दोनों की टेंशन कैसे बढ़ा दी? Operation 1027
Myanmar Civil War ने India, China दोनों की टेंशन कैसे बढ़ा दी? Operation 1027
મહુધા તાલુકાના વડથલ ખાતે નવ નિર્મિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું
ખેડા મહુધા તાલુકાના વડથલ ગામ ખાતે નવ નિર્મિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ નું કાર્યક્રમ...