દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ફતેપુરા તાલુકાની ૨૦જેટલી મંડળીઓની ઓચિંતી તપાસ હાથ ધરી
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ફતેપુરા તાલુકાની ૨૦જેટલી મંડળીઓની ઓચિંતી તપાસ હાથ ધરી
MP दिल दहला देने वाला हादसा: तेज रफ्तार ट्रैक्टर ने बाइक सवार को मारी टक्कर, मां और 8 माह के मासूम की मौके पर मौत, पति घायल, परिजनों ने किया प्रदर्शन
MP दिल दहला देने वाला हादसा: तेज रफ्तार ट्रैक्टर ने बाइक सवार को मारी टक्कर, मां और 8 माह के...
પાટણ વિધાનસભાના ઉમેદવાર લાલેશભાઈ ઠક્કર એ વિસ્તાર ના રહીશોની લીધી મુલાકાત
પાટણ શ્રમજીવી આવાસ યોજના માં ગંદકીનુ સામ્રાજ્ય
સામાજિક યુવા અગ્રણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે લોકોની લીધી મુલાકાત
પાટણ વિધાનસભાના ઉમેદવાર લાલેશભાઈ ઠક્કર એ વિસ્તાર ના ર
પાટણ વિધાનસભાના ઉમેદવાર લાલેશભાઈ ઠક્કર એ વિસ્તાર ના રહીશોની લીધી મુલાકાત
ತಡವಾಗಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಂದ ಮುಂಗಾರು: ಜುಲೈ 6ರವರೆಗೂ ದುರ್ಬಲ
ಈ ವರ್ಷದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಮುಂಗಾರು ಮಳೆ ತಡವಾಗಿ ಆಗಮಿಸಿದೆ. ಹಾಗಾಗಿ ಜುಲೈ6ರವರೆಗೆ ಮುಂಗಾರು ದುರ್ಬಲವಾಗಿ...
🔶মাৰ্ঘেৰিটা - চাংলাং সংযোগী ঘাইপথ নিৰ্মাণৰ দাবীত ৰাইজৰ পথ অৱৰোধ
🔶মাৰ্ঘেৰিটা - চাংলাং সংযোগী ঘাইপথ নিৰ্মাণৰ দাবীত ৰাইজৰ পথ অৱৰোধ