દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kashmir Twin Sisters: कश्मीर की ये नन्ही रिपोर्टर्स क्यों हो रही हैं वायरल? (BBC Hindi)
Kashmir Twin Sisters: कश्मीर की ये नन्ही रिपोर्टर्स क्यों हो रही हैं वायरल? (BBC Hindi)
देवऱ्याची वाडी येथे पारंपारिक पद्धतीने यात्रा उत्सव भाजपाचे राजेंद्र मस्के यांच्या उपस्थितीत संपन्न
देवऱ्याची वाडी येथे पारंपारिक पद्धतीने यात्रा उत्सव भाजपाचे राजेंद्र मस्के यांच्या उपस्थितीत संपन्न
ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર...
Vidhan Sabha LIVE: Eknath Shinde यांनी सूचक कविता म्हणत साधला Uddhav Thackeray यांच्यावर निशाणा| BJP
Vidhan Sabha LIVE: Eknath Shinde यांनी सूचक कविता म्हणत साधला Uddhav Thackeray यांच्यावर निशाणा| BJP
भारतीय जनता पार्टी मंडल गुनौर की बैठक हुई संपन्न
गुनौर : भारतीय जनता पार्टी जिला अध्यक्ष आदरणीय रामबिहारी चौरसिया के निर्देशानुसार एवं...