દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
न्याय और समानता पर कविगुरु के विचारों ने हमें विश्वदृष्टि दी : अमित शाह
केंद्रीय गृह मंत्री अमित शाह बंगाल के एक दिवसीय दौरे पर मंगलवार सुबह कोलकाता पहुंचे। यहां पहुंचने...
આઝાદના રાજીનામા બાદ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો, તેલંગાણામાં પૂર્વ સાંસદનું રાજીનામું; રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા
ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ તેલંગાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા...
Smriti Irani on Women Reservation : कांग्रेस लाई थी महिला आरक्षण बिल, स्मृति ईरानी का जवाब सुनिए
Smriti Irani on Women Reservation : कांग्रेस लाई थी महिला आरक्षण बिल, स्मृति ईरानी का जवाब सुनिए
মহৰিপাৰা সাপ্তাহিক বজাৰ গৃহ নিৰ্মাণ উদ্বোধন এমচিএলএ পবিত্ৰ কুমাৰ বড়োৰ
মহৰিপাৰা সাপ্তাহিক বজাৰ গৃহ নিৰ্মাণ উদ্বোধন এমচিএলএ পবিত্ৰ কুমাৰ বড়োই
বি.টি.আৰ. চৰকাৰৰ...