દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किसान सन्मान योजनेसाठी ३१ ऑगस्टपर्यंत मुदत
प्रधानमंत्री किसान सन्मान निधी योजनेच्या शेतकरी लाभार्थ्यांना ई-केवायसी करावी लागणार आहे....
માદક પદાર્થ મેફેડ્રોન(MD) ના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડતી રાજકોટ શહેર પોલીસ.
માદક પદાર્થ મેફેડ્રોન(MD) ના જથ્થા સાથે બે ઇસમોને કુલ કિ.રૂ. ૨,૪૬,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડતી...
लाच घेणारा पुणे पोलीस दलातील पोलीस अधिकारी एसीबीच्या जाळ्यात
हडपसर पोलीस ठाण्यातील एका पोलिस उपनिरीक्षकाला लाचलुचपत विभागाच्या पथकाने रंगेहात पकडले.तक्रार...
गणपति महोत्सव व बारावफात पर शांति-व्यवस्था बनाए रखने की अपील
गणपति महोत्सव व बारावफात पर शांति-व्यवस्था बनाए रखने की अपील
- आबूरोड शहर थाने में...
છત્તીસગઢમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા, 110 ગ્રામ પંચાયતોમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરવાનો પ્રસ્તાવ પસાર
છત્તીસગઢમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . સામાન્ય...