દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
15 અને 16 જૂન બે દિવસ ભારે થી અતિભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વચ્ચે અંબાજીમાં રોપ વે રહેશે બંદ..
બિપરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરતા જિલ્લા કલેક્ટરશ્રી વરુણ કુમાર...
Breaking News: Delhi के Janakpuri इलाके में सड़क पर चल रहे शख्स को मारी गोली, जांच में जुटी पुलिस
Breaking News: Delhi के Janakpuri इलाके में सड़क पर चल रहे शख्स को मारी गोली, जांच में जुटी पुलिस
Political Update | Alpesh Thakor ને ગાંધીનગર દક્ષિણ માટે ફોન | Gujarat News | News18 Gujarati
Political Update | Alpesh Thakor ને ગાંધીનગર દક્ષિણ માટે ફોન | Gujarat News | News18 Gujarati
মাজুলীৰ সাংস্কৃতিক বিশ্ব বিদ্যালয় খন থাকিবগৈ নে? আজি দুটা বছৰে যোৰা-তাপলি মাৰি চলিছে বিশ্ববিদ্যালয়
মাজুলীৰ সাংস্কৃতিক বিশ্ব বিদ্যালয় খন থাকিবগৈ নে? আজি দুটা বছৰে যোৰা-তাপলি মাৰি চলিছে...
68માં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ને લઈ 2 થી 9 ઓકટોબર શક્કરબાગમાં તમામ લોકોને ફ્રીમાં પ્રવેશ મમળશેમ
68માં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ને લઈ 2 થી 9 ઓકટોબર શક્કરબાગમાં તમામ લોકોને ફ્રીમાં પ્રવેશ મમળશેમ