દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Review of Kathal: A self-assured Sanya Malhotra carries a shoddy crime drama on her own. - Newzdaddy
Review of Kathal: A self-assured Sanya Malhotra carries a shoddy crime drama on her own.
Saga:...
TVS Apache RTR 160 4V हुई अपडेट, नए फीचर्स और तकनीक के साथ हुई लॉन्च, कीमत 1.40 लाख रुपये
भारत की प्रमुख दो पहिया वाहन निर्माता TVS Motors की ओर से बाजार में कई सेगमेंट में बाइक्स और...
GEM દ્વાર વિક્રેતા સાથે સંવાદ યોજ્યો
GEM દ્વાર વિક્રેતા સાથે સંવાદ યોજ્યો
મહેસાણા : પ્રેમલગ્ન કરનાર દંપતીનું અપહરણ કરી ત્રણ દિવસ સુધી ગોંધી રખાતાં ફરિયાદ
મહેસાણા એરોડ્રામ પાછળ આવેલી આસ્થા સોસાયટીમાંથી પ્રેમલગ્ન કરનારા વાલમ ગામના દંપતી અને મહિલા મળી...