દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Biden Vietnam Visit: बाइडन जल्द कर सकते हैं वियतनाम का दौरा, दोनों देशों ने संबंधों को गहरा करने की जताई इच्छा
न्यू मैक्सिको, अमेरिका के राष्ट्रपति जो बाइडेन ने मंगलवार को कहा कि वह "शीघ्र ही" वियतनाम...
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા રાજકોટ એરપોર્ટ પર શું કહ્યું
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા રાજકોટ એરપોર્ટ પર શું કહ્યું
মাজুলী হেমচন্দ্ৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰি
মাজুলী হেমচন্দ্ৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰি ৷ আজাদী কা অমৃত মহোৎসৱ আজিৰ পৰা দেশত...
દ્રૌપદી મુર્મૂ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનતાં આદિવાસી સમાજનો આમોદ ખાતે અભિવાદન સમારંભ યોજાયો
દ્રૌપદી મુર્મૂ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનતાં આદિવાસી સમાજનો આમોદ ખાતે અભિવાદન સમારંભ યોજાયો
ಗ್ರೋಹೇರ್ & ಗ್ಲೋಸ್ಕಿನ್ನ ಅತ್ಯಾಧುನಿಕ ಕ್ಲಿನಿಕ್ ಇಂದಿರಾನಗರದಲ್ಲಿ ಶುಭಾರಂಭ
ಗ್ರೋಹೇರ್ & ಗ್ಲೋಸ್ಕಿನ್ನ ಅತ್ಯಾಧುನಿಕ ಕ್ಲಿನಿಕ್ ಇಂದಿರಾನಗರದಲ್ಲಿ ಶುಭಾರಂಭ
ಬೆಂಗಳೂರು, ಜುಲೈ...