દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવું અમદાવાદ માં તમે ક્યારેય નહી જોયું હોય
આવું #અમદાવાદ માં તમે ક્યારેય નહી જોયું હોય આપણું અમદાવાદ
ગોધરા રોડ પર ખીચડી વિતરણ નું કાર્યક્રમ..
માનવ સેવા એજ પ્રભુ સેવા ના ઘ્યેયને વરેલી સેવા ગોધરા રોડ નિવાશી મિત્ર મંડળ દ્વારા જરૂરત મંદ ૫૦૦...
AHMEDABAD : મુખમંત્રીએ મોદીજીના કર્યોની કરી પ્રશંશા
#buletinindia #gujarat #ahmedabad #pmmodi #bjpnews #bhupendrapatel
शितल भवर यांनी राबलेल्या दारूबंदी अभियान महाराष्ट्रभर राबवण्यासाठी राज्यभरातील महिलानी आडवी बाटली" करण्यासाठी पुढाकार घ्यावा
पाटोदा (गणेश शेवाळे) गुरुगोविंदसिंघजी महाराज यांच्या पदस्पर्शाने पवित्र झालेल्या नांदेड मधील...