દસ દિવસથી શહેર દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યું છે. લોકો ઠેર-ઠેર વિવિધ આયોજનમાં ભકિતભાવથી જોડાઇ રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ ચૌદશના દિવસે સિહોર શહેર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાપન કરેલા ગણેશજીને ભકતો દ્રારા ભારે હૈયે વિદાય આપવામાં આવશે. ગણપતીબાપાનું નૈવેધ આરતી કરી વેદોકત વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટે શહેર અને જિલ્લાના અલગ અલગ સ્થળો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુજકો ફીર સે જલવા દિખાના હી હોગા અગલે બરસ આના હી હોગા નારા સાથે વાજતે-ગજતે શ્રધ્ધાળુઓ ગજાનનને ભારે હૈયે વિદાય આપશે. ખુદ સર્જનહારનું કાલે વિસર્જન થશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસર આમોદ ૧૫૦ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સાજીદ રેહાને ઉમેદવારી નોંધાવી.
જંબુસર આમોદ ૧૫૦ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સાજીદ રેહાને ઉમેદવારી નોંધાવી.
राजुरी खोकरमोहा रस्त्यावर सराफा व्यापाऱ्याची 09 लाखाची लूट@india report
राजुरी खोकरमोहा रस्त्यावर सराफा व्यापाऱ्याची 09 लाखाची लूट@india report
दुनिया का पहला ऐसा फोन जिसका कैमरा AI खूबियों से होगा लैस, आज होने जा रहा है लॉन्च
मोटोरोला अपने ग्राहकों के लिए आज Motorola edge 50 Pro फोन लॉन्च कर रहा है। इस फोन का लैंडिंग पेज...