આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সৰবৰহী মহিলা মিনু দেৱীৰ মৃত্যু
মৰাণৰ অভয়পুৰ নিৱাসী সৰবৰহী মহিলা, লোক-সংস্কৃতিৰ নিৰৱ সাধক মিনু দেৱী (৭০)ৰ যোৱা ২৮ অক্টোবৰৰ নিশা...
6 PACK ABS For Beginners You Can Do Anywhere
6 PACK ABS For Beginners You Can Do Anywhere
ধূপধৰাত অব্যাহত বন্যহস্তীৰ উপদ্ৰৱ, পূৱ গাঠিয়াপাৰাত অকলশৰীয়া এটা হাতীয়ে ভাঙিলে ঘৰ
গোৱালপাৰা জিলাৰ বিভিন্ন প্ৰান্তত অব্যাহত বন্যহস্তীৰ উপদ্ৰৱ ৷ খাদ্যৰ সন্ধানত বন্যহস্তীৰ জাকে...
આજે 5 જુન ને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી / સબંધ ભારત ન્યુઝ
આજે 5 જુન ને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી / સબંધ ભારત ન્યુઝ
कोटा महानगर दुर्गा वाहिनी का कटार दीक्षा कार्यक्रम सम्पन्न 400 बहनों ने ली कटार दीक्षा
रानी दुर्गावती के जीवन चरित्र तथा वीरांगनाओं के इतिहास पर डाला प्रकाश
सुरक्षा के लिए शस्त्र उठाना...