આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G20 Meeting in Delhi: 8 से 10 सितंबर दिल्ली बंद, लोगों को होगी परेशानी| Delhi Bandh
G20 Meeting in Delhi: 8 से 10 सितंबर दिल्ली बंद, लोगों को होगी परेशानी| Delhi Bandh
सुप्रीम कोर्ट बोला- सरकार कब तक मुफ्त राशन बांटेगी:रोजगार के अवसर क्यों नहीं बनाए जाते
सुप्रीम कोर्ट ने 9 दिसंबर को केंद्र सरकार के मुफ्त राशन बांटने पर सख्त टिप्पणी की। कोर्ट ने कहा-...
उदगीर येथे पत्राच्या शेडमध्ये चालणाऱ्या जुगारावर धाड, 14 आरोपीवर कारवाई
उदगीर शहरातील नळेगाव रोडवरील एका पत्र्याच्या शेडमध्ये धाब्याच्या पाठीमागील बाजू सुरू असलेल्या...
રાધનપુર : સુરભી ગૌશાળા દ્વારા નંદી શાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આજથી શરૂઆત
રાધનપુર : સુરભી ગૌશાળા દ્વારા નંદી શાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આજથી શરૂઆત
गुटख्याची राखण करायला मामाने ठेवले भाच्याला भाटवडगावात विक्रेत्याच्या घरावर धाड; साडेचार लाख रुपयांचा मुद्देमाल जप्त
भाटवडगावात विक्रेत्याच्या घरावर धाड; साडेचार लाख रुपयांचा मुद्देमाल जप्त
लोकमत न्यूज...