આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોયણી નદી મા નવા નીર આવતા ગામ લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ
મોયણી નદી મા નવા નીર આવતા ગામ લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ
સરસ્વતી ૧૬
પાટણ જિલ્લાના...
હાલોલ બેઠક પર 22માં રાઉન્ડના અંતે ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત નિશ્ચિત.
હાલોલ 128 બેઠક ઉપર. ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારનીની જીત22 રાઉન્ડ ના અંતે નિશ્ચિત થઈ...
અમદાવાદઃ ભાજપ અને મોદી સરકાર પર કોંગ્રેસના પ્રહાર | TV9
અમદાવાદઃ ભાજપ અને મોદી સરકાર પર કોંગ્રેસના પ્રહાર | TV9
डोडा में डबल आतंकी हमला करने वाले आतंकियों पर 20 लाख का ईनाम, JK पुलिस ने जारी किया स्केच
जम्मू कश्मीर पुलिस ने डोडा में आतंकी हमला करने वाली चार आतंकियों का स्केच जारी किया है। आतंकियों...
ડીસાના ભોયણ નજીક કારની ટક્કરે સ્કૂલ વાન પલ્ટી : 7 છાત્રો ઘાયલ
ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ અને રસાણા વચ્ચે રસાણા કોલેજના સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થતાં...