આજે તારીખ ૮/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૨ ના ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે અને ઢોલનગારા ના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ફતેપુરા પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.બી. બરંડા સહિત પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી. સ્ટાફ સહિત ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો જોડાયા હતા. પીપલારા નદી ખાતે ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INDIA Alliance Meeting: Delhi में AAP और Congress की बैठक खत्म, सामने आया Mukul Wasnik का बयान
INDIA Alliance Meeting: Delhi में AAP और Congress की बैठक खत्म, सामने आया Mukul Wasnik का बयान
ৰাজগড়ত আদিবাসী চেংগাল অভিযান (ASA) ৰ সংবাদমেল
ৰাজগড়ত আদিবাসী চেংগাল অভিযান ( ASA ) ৰ সংবাদমেল । আদিবাসীৰ উন্নয়নৰ হকে পদক্ষেপ গ্ৰহণ কৰাৰ কথা...
Budget Session: राष्ट्रपति के अभिभाषण पर पीएम मोदी आज दोपहर 3.30 बजे देंगे जवाब, राहुल के आरोपों पर भी कर सकते हैं पलटवार
अडानी विवाद पर संसद में मचे संग्राम के बीच आज दोपहर 3.30 बजे लोकसभा में प्रधानमंत्री नरेंद्र मोदी...
ડીસા જુનાડીસા હાઈવે પર સર્જાયો અકસ્માત.
ડીસા તાલુકાના ધરપડા પાટીયા નજીક સર્જાયો અકસ્માત, અકસ્માત માં એકનું મોત.
ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો હતો અકસ્માત, અકસ્માત માં સાત લોકો થયા ઘાયલ અને એકનું મોત થતાં અરેરાટી પ્રસરી
રણુજા જતા પદયાત્રીકોને અ
ડીસા જુનાડીસા હાઈવે પર સર્જાયો અકસ્માત..
ડીસા તાલુકાના ધરપડા પાટીયા નજીક સર્જાયો અકસ્માત,...
સાબરકાંઠા: રાસાયણિક ખાતર મામલે સાબરકાંઠામાં રેડ કરવામાં આવી
સાબરકાંઠા: રાસાયણિક ખાતર મામલે સાબરકાંઠામાં રેડ કરવામાં આવી