*આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ગણેશજી વિશે. ભગવાન ગણેશજીનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી કે જેને બીજા એટલે કે ગણેશ ચોથના નામે ઓળખવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશજીના જન્મદિવસ તરીકે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ ચાલે છે. આ તહેવાર આમતો પૂરા ભારત ભરમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં ખાસ આ તહેવારનું મહત્વ છે. પુરાણો મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હોવાનું કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને નવ દિવસ સુધી ભગવાનની આરતી અને પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ દસમાં દિવસે ધૂમધામથી ભગવાનની પ્રતિમાનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. આમ તો ભગવાન ગણેશજીને ગણેશચતુર્થી સિવાય પણ આપણે યાદ કરતા હોઈએ છીએ અને એટલે જ આ પોસ્ટમાં આપને ઘણા સુંદર ગણપતિ બાપા સ્ટેટસ જોવા મળશે પરંતુ આ પહેલા ભગવાન ગણેશજી વિશે થોડુ જાણી લઈએ.*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ પી.એમ.આંગડિયા પેઢીનાં કર્મચારીએ જ રૂ।.72 લાખની ઉચાપત કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથડતી જઈ રહી છે તેવા સંજોગોમાં...
I'll be joining BJP shortly, says MLA Bhagwan Barad after quitting Congress | Zee News
I'll be joining BJP shortly, says MLA Bhagwan Barad after quitting Congress | Zee News
महिला मित्र को कॉकपिट में बुलाना दो पायलट को पड़ा महंगा, एयर इंडिया ने दोनों को किया रोस्टर से आउट
नई दिल्ली, अपनी महिला मित्र को कॉकपिट में आमंत्रित करने पर एयर इंडिया के एक पायलट को उड़ान भरने...
পৰমানন্দ ৰাজবংশীক সমালোচনা সত্য ৰঞ্জন বৰাৰ
পৰমানন্দ ৰাজবংশীক সমালোচনা সত্য ৰঞ্জন বৰাৰ।
વેરાવળ ભાજપની વિકાસયાત્રામાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ ભુલાયા
વેરાવળ ભાજપની વિકાસયાત્રામાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ ભુલાયા