*આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ગણેશજી વિશે. ભગવાન ગણેશજીનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી કે જેને બીજા એટલે કે ગણેશ ચોથના નામે ઓળખવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશજીના જન્મદિવસ તરીકે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ ચાલે છે. આ તહેવાર આમતો પૂરા ભારત ભરમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં ખાસ આ તહેવારનું મહત્વ છે. પુરાણો મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હોવાનું કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને નવ દિવસ સુધી ભગવાનની આરતી અને પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ દસમાં દિવસે ધૂમધામથી ભગવાનની પ્રતિમાનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. આમ તો ભગવાન ગણેશજીને ગણેશચતુર્થી સિવાય પણ આપણે યાદ કરતા હોઈએ છીએ અને એટલે જ આ પોસ્ટમાં આપને ઘણા સુંદર ગણપતિ બાપા સ્ટેટસ જોવા મળશે પરંતુ આ પહેલા ભગવાન ગણેશજી વિશે થોડુ જાણી લઈએ.*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi 's message on Pran-Pratishtha of Shree Ram in Ayodhya.....
PM Modi 's message on Pran-Pratishtha of Shree Ram in Ayodhya.....
ગોધરા કલેકટર કચેરી ખાતે MCMC અને મીડિયા મોનીટરીંગ સેન્ટર કાર્યરત કરાયું.
મીડિયાના તમામ માધ્યમો પર 24 કલાક નજર રખાશે.
આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ૨૪×૭ કલાક ચાંપતી નજર રખાશે...
મહીસાગર જિલ્લાની શેઠ એમ એલ વિ ખાનપુર સ્કૂલ ખાતે બાળકોને શોર્ટ ફિલ્મ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
મતદાનનો અવસર આવી રહ્યો છે મહિસાગર જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી...
सातारा परिसरातील समस्या सोडवा : राष्ट्रवादी काँग्रेस
औरंगाबाद , सातारा परिसरातील मनपा आयुक्त डॉ . अभिजित चौधरी रेणुकामाता कमान ते अहिल्याबाई यांना...