*આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ગણેશજી વિશે. ભગવાન ગણેશજીનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી કે જેને બીજા એટલે કે ગણેશ ચોથના નામે ઓળખવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશજીના જન્મદિવસ તરીકે વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ ચાલે છે. આ તહેવાર આમતો પૂરા ભારત ભરમાં ઉજવવામાં આવે છે પરંતુ મહારાષ્ટ્રમાં ખાસ આ તહેવારનું મહત્વ છે. પુરાણો મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હોવાનું કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને નવ દિવસ સુધી ભગવાનની આરતી અને પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ દસમાં દિવસે ધૂમધામથી ભગવાનની પ્રતિમાનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. આમ તો ભગવાન ગણેશજીને ગણેશચતુર્થી સિવાય પણ આપણે યાદ કરતા હોઈએ છીએ અને એટલે જ આ પોસ્ટમાં આપને ઘણા સુંદર ગણપતિ બાપા સ્ટેટસ જોવા મળશે પરંતુ આ પહેલા ભગવાન ગણેશજી વિશે થોડુ જાણી લઈએ.*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
13 जून को हिंडोली में होगा 24 कुंडीय सुगम गायत्री यज्ञ
13 जून को हिंडोली में होगा 24 कुंडीय सुगम गायत्री यज्ञ
शांतिकुंज हरिद्वार के तत्वाधान में आदर्श...
ભાજપના ઉમેદવારનો અનોખો પ્રચાર ચા પીવરાવીને કરી રહ્યા છે
ડીસા માં ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી નો અનોખો પ્રચાર .. ભાજપ ના ઉમેદવાર પ્રવીણ માળી વહેલી સવારે...
One Nation One Election से किसको होगा तगड़ा नुकसान? Loksabha Election 2024 | Rahul | Modi | LT Show
One Nation One Election से किसको होगा तगड़ा नुकसान? Loksabha Election 2024 | Rahul | Modi | LT Show
મતદારોનો મત : વડોદરાના સેવ ઉસળ ખાતા મતદારોએ ગુજરાતની ચૂંટણી વિશે પોતાનો ટેસ્ટ શું જણાવ્યો?
મતદારોનો મત : વડોદરાના સેવ ઉસળ ખાતા મતદારોએ ગુજરાતની ચૂંટણી વિશે પોતાનો ટેસ્ટ શું જણાવ્યો?