ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક જાગૃત નાગરિકે ફતેપુરા પશુચિકિત્સક ને ફોન કરીને જાણ કરી હતી કે ફતેપુરા તાલુકાના ઊંડાવેળા ગામે અને આપતળાઇ ગામે લમ્પી વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. ફતેપુરા તાલુકાના પશુચિકિત્સક એ આ બે ગામ આપતળાઈ અને ઊંડાવેળા આ બે ગામોની મુલાકાત લઇ અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી હતી. પશુઓની પ્રાથમિક ચકાસણી બાદ લમ્પી વાઇરસ હોવાનું તેઓએ જણાવ્યું હતું. પશુઓના માલિકને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક પશુને પાંચ દિવસ પહેલાં લમ્પીવાયરસ થયો હતો. અને બીજા પશુ ને આજે લક્ષણો જોવા મળ્યા છે. બંને પશુઓની સારવાર ચાલુ છે તેવું કશું માલિકે જણાવ્યું છે. પશુ દવાખાનાના કર્મચારીએ આ બંને પશુઓના માલિકને મુલાકાત લઈને લમ્પી વાઇરસ વિશે સમજણ પડી હતી. અને આ રોગ ગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી દૂર રાખવાની સલાહ પણ આપી હતી. આમ ઊંડાવેળા ગામ અને આપતળાઇ ગામે પશુઓમાં લમ્પી વાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ સીમર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધાઓ યોજાય
શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ સીમર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય.ડી. ઈ....
लंडन येथील आंबेडकर हाऊस विद्यार्थ्यांसाठी प्रेरणास्त्रोत;ॲड संग्राम शेवाळे
शिरुर: लंडन येथील आंबेडकर हाऊस विद्यार्थ्यांसाठी प्रेरणास्त्रोत असुन अत्यंत बुध्दीवादी अर्थतज्ञ,...
આજે ડીસા ખાતે કચ્છ પ્રજાપતિ સમાજનો નવમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રજાપતિ
આજે ડીસા ખાતે કચ્છ પ્રજાપતિ સમાજનો નવમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રજાપતિ
અનુપમ હાઈટ મિત્ર મંડળ પર્વત પાટિયા સુરત આયોજિત ગણપતિ બાપા મૂર્તિની સ્થાપના કરવામાં આવી
અનુપમ હાઈટ મિત્ર મંડળ પર્વત પાટિયા સુરત આયોજિત ગણપતિ બાપા મૂર્તિની સ્થાપના કરવામાં આવી
વાગલધરા ખરેરા નદીનો કોઝવે પાણીમાં ઘરકાવ થતાં બાઈક ચાલકો પુલ પરથી જીવ જોખમે પસાર થઈ રહ્યા છે
વાગલધરા ખરેરા નદીનો કોઝવે પાણીમાં ઘરકાવ થતાં બાઈક ચાલકો પુલ પરથી જીવ જોખમે પસાર થઈ રહ્યા છે