જામનગર રોડ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં માવતરે નિકીતાબેન કૃણાલભાઇ ચૌહાણ(ઉ.વ.22)એ જામનગર એરફોર્સમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા કૃણાલ નટવરલાલ ચૌહાણ,સાસુ લતાબેન નટવરલાલ ચૌહાણ,સસરા નટવરલાલ હરિલાલ અને નણંદ હિનાબેન સહિતનાઓ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિકિતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું નવેક મહિનાથી મારા પિયરમાં રહું છુ અને એફ.વાય બી.એ. નો અભ્યાસ કરું છુ.મારા લગ્ન તા.27/11/2020 ના રોજ નટવરલાલ હરીલાલ ચૌહાણના દીકરા કૃણાલ સાથે થયેલ હતા.મારા લગ્ન બાદ હું મારા પતિ તથા સાસું - સસરા તથા નણંદ સાથે સંયુકુત કુટુંબ માં રહેતી હતી અને મારા પતિ જામનગર ખાતે એરફોર્સમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા.જેથી અમો બન્ને પતિ પત્ની જામનગર રહેવા જતા રહેલ અને બીજા જ દિવસે મારા સાસુ સસર તથા નણંદ પણ અમારી સાથે રહેવા આવી ગયા હતા.મારા સાસુ મને કહેતા કે તારા દાંત લાંબા છે અને તને બરોબર રસોઇ બનાવતા આવડતી નથી અને તારા માવતરે તને કંઇ શીખડાવ્યું નથી તેમ કહીને ત્રાસ આપતા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સણોસરા કુષ્ણપરા ગામે ધર્મ સંસ્કાર પર્વ ની ઉજવણી કરી 
 
                      સણોસરા પાસે કૃષ્ણપરા ગામે શ્રી તપસ્વીબાપુના આશ્રમમાં ધર્મ સંસ્કાર પ્રવૃત્તિ વિવિધ પર્વ તિથિ ઉજવણી...
                  
   સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ:બે આરોપી ઝડપાયા 
 
                      રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના ગામડાઓની સીમમાં આવેલા...
                  
   ભિલોડાના મુખ્ય બજાર ના રસ્તાઓ પર મોટાં-મોટાં ખાડાઓને કારણે વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવાનો 
 
                      ભિલોડાના મુખ્ય બજાર ના રસ્તાઓ પર મોટાં-મોટાં ખાડાઓને કારણે વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવાનો
                  
   শিৱসাগৰ অসামৰিক চিকিৎসালয়ত শিশু আৰু মাতৃসেৱা কোষৰ ভৱন উদ্বোধন মন্ত্ৰী ৰণোজ পেগুৰ 
 
                       শিৱসাগৰঃ শিৱসাগৰ জিলাৰ অভিভাৱক মন্ত্ৰী ড০ ৰণোজ পেগুৱে শিৱসাগৰ অসামৰিক চিকিৎসালয় পৰিদৰ্শন কৰাৰ...
                  
   भाजपा प्रदेशाध्यक्ष मदन राठौड उदयपुर प्रवास पर, भीलवाडा में जैन मुनि से लिया आशीर्वाद 
 
                      भाजपा प्रदेशाध्यक्ष मदन राठौड उदयपुर प्रवास पर, भीलवाडा में जैन मुनि से लिया आशीर्वाद
 ...
                  
   
  
  
  
  