જામનગર રોડ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં માવતરે નિકીતાબેન કૃણાલભાઇ ચૌહાણ(ઉ.વ.22)એ જામનગર એરફોર્સમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા કૃણાલ નટવરલાલ ચૌહાણ,સાસુ લતાબેન નટવરલાલ ચૌહાણ,સસરા નટવરલાલ હરિલાલ અને નણંદ હિનાબેન સહિતનાઓ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિકિતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું નવેક મહિનાથી મારા પિયરમાં રહું છુ અને એફ.વાય બી.એ. નો અભ્યાસ કરું છુ.મારા લગ્ન તા.27/11/2020 ના રોજ નટવરલાલ હરીલાલ ચૌહાણના દીકરા કૃણાલ સાથે થયેલ હતા.મારા લગ્ન બાદ હું મારા પતિ તથા સાસું - સસરા તથા નણંદ સાથે સંયુકુત કુટુંબ માં રહેતી હતી અને મારા પતિ જામનગર ખાતે એરફોર્સમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા.જેથી અમો બન્ને પતિ પત્ની જામનગર રહેવા જતા રહેલ અને બીજા જ દિવસે મારા સાસુ સસર તથા નણંદ પણ અમારી સાથે રહેવા આવી ગયા હતા.મારા સાસુ મને કહેતા કે તારા દાંત લાંબા છે અને તને બરોબર રસોઇ બનાવતા આવડતી નથી અને તારા માવતરે તને કંઇ શીખડાવ્યું નથી તેમ કહીને ત્રાસ આપતા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડીયામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આપ્યું આવેદનપત્ર
વડીયામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આપ્યું આવેદનપત્ર
#ભકત તો બહુ દેખ્યા હશે પરંતુ આને #અંધભક્ત કહી શકાય?
#ભકત તો બહુ દેખ્યા હશે પરંતુ આને #અંધભક્ત કહી શકાય?
એક વ્યક્તિ કેટલી હદે કોઈ પાછળ પાગલ થાય છે.....
અવસર છે લોકશાહીનો - ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨
ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમાર
૩૩ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું...
उनियारा.विद्यालय परिसर के बाहर खुले कुए से बच्चों की जान जोखिम में.प्रशाशन सो रहा कुम्भकरण की नींद
उनियारा. राजकीय प्राथमिक विद्यालय बेसकी की हालत चिन्ताजनक हैं जहाँ शौचालय, पीने के पानी और गंदगी...
સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો.
સાયરા ગામે વિરાટ ગાયત્રી દિપયજ્ઞ યોજાયો.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ...