જામનગર રોડ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં માવતરે નિકીતાબેન કૃણાલભાઇ ચૌહાણ(ઉ.વ.22)એ જામનગર એરફોર્સમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા કૃણાલ નટવરલાલ ચૌહાણ,સાસુ લતાબેન નટવરલાલ ચૌહાણ,સસરા નટવરલાલ હરિલાલ અને નણંદ હિનાબેન સહિતનાઓ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિકિતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું નવેક મહિનાથી મારા પિયરમાં રહું છુ અને એફ.વાય બી.એ. નો અભ્યાસ કરું છુ.મારા લગ્ન તા.27/11/2020 ના રોજ નટવરલાલ હરીલાલ ચૌહાણના દીકરા કૃણાલ સાથે થયેલ હતા.મારા લગ્ન બાદ હું મારા પતિ તથા સાસું - સસરા તથા નણંદ સાથે સંયુકુત કુટુંબ માં રહેતી હતી અને મારા પતિ જામનગર ખાતે એરફોર્સમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા.જેથી અમો બન્ને પતિ પત્ની જામનગર રહેવા જતા રહેલ અને બીજા જ દિવસે મારા સાસુ સસર તથા નણંદ પણ અમારી સાથે રહેવા આવી ગયા હતા.મારા સાસુ મને કહેતા કે તારા દાંત લાંબા છે અને તને બરોબર રસોઇ બનાવતા આવડતી નથી અને તારા માવતરે તને કંઇ શીખડાવ્યું નથી તેમ કહીને ત્રાસ આપતા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Floor Test News: Aaj Tak पर JDU विधायक Rinku Singh ने किया बड़ा दावा, सुनिए क्या बोले? | Bihar
Bihar Floor Test News: Aaj Tak पर JDU विधायक Rinku Singh ने किया बड़ा दावा, सुनिए क्या बोले? | Bihar
Double Chin की प्रॉब्लम दूर करने में ये 2 आसन है बेहद असरदार, पेट पर जमी चर्बी भी होती है कम
अगर आप Double Chin से परेशान हैं और इसे कम करने का कोई मैजिक ढूंढ़ रही हैं तो वो बेशक पॉसिबल नहीं...
Accused Nabs | ભાવનગરમાં હત્યાને અંજામ આપનાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Accused Nabs | ભાવનગરમાં હત્યાને અંજામ આપનાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Rajasthan Election: CM Gehlot का BJP पर जुबानी हमला, चुनावी नतीजों पर कह दी बड़ी बात | AAJ TAK
Rajasthan Election: CM Gehlot का BJP पर जुबानी हमला, चुनावी नतीजों पर कह दी बड़ी बात | AAJ TAK