દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जामुगुरीहाट में बाघ का आतंक
लोग खेतों में जाने से डर रहें
शोणितपुर जिले के जामुगुरी हाट के नजदीक काजीरंगा राष्ट्रीय उद्यान के छठे सायोजन से निकलकर आया बाघ...
शराब व नॉनवेज की दुकान बंद करवाने को लेकर आरकेपुरम के लोगों ने किया विरोध प्रदर्षन
अहिंसा सर्किल के पास आर.के.पुरम में शराब व मीट की दुकान बंद करवाने को लेकर...
Maharashtra Cabinet Expansion: महाराष्ट्र सरकार में मंत्रियों का फॉर्मूला तय! BJP को 20 विभाग
Maharashtra Cabinet Expansion: महाराष्ट्र सरकार में मंत्रियों का फॉर्मूला तय! BJP को 20 विभाग
Monkeypox: WHO declares highest alert over outbreak
At least 3040 circumstances of monkeypox had been reported to WHO, from 47 international...