દાહોદ પાસે કાચલામાં આવેલા આશ્રમમાં ભાગવત કથામાં ઉજવાયો લોક ઉત્સવ શ્રી વિશ્વનાંનંદમાતાજીએ કરાવ્યું ભાવવાહી કથામૃત પાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને દાહોદ પાસે કાચલામાં આવેલા શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં ભાગવત કથા આયોજન થઈ ગયું. આ કથા દરમિયાન લોક ઉત્સવનું વાતાવરણ માણવા મળ્યું.સ્વામી શ્રી સેવાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં મહંત સાધ્વી શ્રી પ્રજ્ઞાજીના સંકલન સોમવાર તા.૨૯થી રવિવાર તા.૪ દરમિયાન ભાગવત સપ્તાહ યોજાઈ ગઈ. અહી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રીવિશ્વાનંદ માતાજીએ સત્સંગ સંકીર્તન સાથે કથામૃત પાન કરાવ્યું.દાહોદ પાસે કાચલા ઢઢેલામાં શ્રી બાપુ નરસિંહ દેવાનંદ ધામમાં આ આયોજનમાં શ્રી મનજી બાપા તથા શ્રી હબીબ માડી અને સંતો મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આશ્રમમાં સોમવાર તા.૫ના દિવસે શ્રી રામદેવજી બાબાના મેળા મહોત્સવનું આયોજન થયું જેમાં ભાવિકો ખૂબ મોજ સાથે જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'शक्तिमान' का ये पॉपुलर एक्टर काम के लिए दर-दर भटकने को मजबूर, 49 साल की उम्र में रोजी-रोटी हुई मुश्किल
Shaktimaan Actor K K Goswami Reveals He Is Getting No Work: अपनी कद-काठी के लिए अलग पहचान पाने...
બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
પોરબંદર નજીકના નકલંક ધામ ઠોયાણામાં 52 ગજ નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
અઢારે આલમમા પૂજનીય નકલંક નેજાધારી રામદેવપીરના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકાના ઠોયાણા...
जगदीप धनखड़ आज उप राष्ट्रपति पद की शपथ लिए
जगदीप धनखड़ आज दोपहर 12.30 बजे उप राष्ट्रपति पद की शपथ लेंगे. शपथ ग्रहण समारोह का आयोजन...
সোণাৰিৰ টিয়ক চাহ বাগিচাত শ্ৰমিকৰ প্ৰতিবাদ।
সোণাৰিৰ টিয়ক চাহ বাগিচাত শ্ৰমিকৰ প্ৰতিবাদ।
বিভিন্ন সমস্যা সমাধানৰ দাবীত সোণাৰিৰ টিয়ক চাহ...