રાજકોટની ભાગોળે પરાપીપળીયા ખાતે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા એઇમ્સનું નિર્માણ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે કમર કસી છે. આ સંદર્ભે આગામી ગુરુવારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા એઇમ્સના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક આયોજીત કરી સમિક્ષા કરવામાં આવનાર છે. પીએમઓના દેખરેખ હેઠળ આ મેગા પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. પરંતુ આ પ્રોજેક્ટને જોઇએ તેવી ગતિ હજુ સુધી મળી શકી નથી. એઇમ્સ ખાતે પાંચ બિલ્ડીંગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એઇમ્સમાં હાલ ઓપીડી અને લેબ ટેસ્ટીંગની સુવિધા પણ શરુ કરી દેવામાં આવી છે. જેમાં ગત તા. 1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 17514 જેટલા દર્દીઓએ એઇમ્સની ઓપીડી સેવાનો લાભ લીધો છે. તેમજ 6105 જેટલાં દર્દીઓએ લેબ ટેસ્ટીંગનો લાભ લીધો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સવારે 10 થી સાંજના 7 વગ્યા સુધીમાં 769 ગણેશ મૂર્તિ નું 7 સ્થળે વિસર્જન થયું
ગણેશ વિસર્જન માટે રાજકોટ શહેરના નીચે મુજબના સ્થળે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ...
मोदी कैबिनेट ने नई सेमीकंडक्टर यूनिट के प्रस्ताव को दी मंजूरी,किसानों को भी दिया तोहफा
मोदी कैबिनेट ने सोमवार को किसानों के लिए बड़ी घोषणा करते हुए 13,966 करोड़ रुपये की कुल लागत वाली...
ઈંદોર મંદીરની ઘટના કુવાની છત તુટીજતા 35 ના મોત જેમા 11 લોકો ગુજરાતના, 20 થી વધુ લોકો સારવાર હેઠળ,
ઈંદોર મંદીરની ઘટના કુવાની છત તુટીજતા 35 ના મોત જેમા 11 લોકો ગુજરાતના, 20 થી વધુ લોકો સારવાર હેઠળ,
અમરેલી કેફી પીણું પીધેલી હાલતમાં ૫ ઈસમો ઝડપાયા
અમરેલી કેફી પીણું પીધેલી હાલતમાં ૫ ઈસમો ઝડપાયા
ગાયોનું ગેરકાયદેસર પરિવહન: બંગાળમાં ગાયોથી ભરેલું કન્ટેનર પલટી ગયું, પાંચના મોત, ડ્રાઈવર કસ્ટડીમાં
પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા મંગળવારે પુરુલિયા જિલ્લામાં ગાયોથી ભરેલું કન્ટેનર પલટી જતા અકસ્માતમાં...