રાજકોટની ભાગોળે પરાપીપળીયા ખાતે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા એઇમ્સનું નિર્માણ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે કમર કસી છે. આ સંદર્ભે આગામી ગુરુવારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા એઇમ્સના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક આયોજીત કરી સમિક્ષા કરવામાં આવનાર છે. પીએમઓના દેખરેખ હેઠળ આ મેગા પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. પરંતુ આ પ્રોજેક્ટને જોઇએ તેવી ગતિ હજુ સુધી મળી શકી નથી. એઇમ્સ ખાતે પાંચ બિલ્ડીંગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એઇમ્સમાં હાલ ઓપીડી અને લેબ ટેસ્ટીંગની સુવિધા પણ શરુ કરી દેવામાં આવી છે. જેમાં ગત તા. 1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 17514 જેટલા દર્દીઓએ એઇમ્સની ઓપીડી સેવાનો લાભ લીધો છે. તેમજ 6105 જેટલાં દર્દીઓએ લેબ ટેસ્ટીંગનો લાભ લીધો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી સભાને સંબોધી.
સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી સભાને સંબોધી.
સુરત શહેર કે પશ્ચિમી હિસ્સે. રાંદેર,...
পাকিস্তানৰ প্ৰাক্তন প্ৰধানমন্ত্ৰী ইমৰান খানলৈ লক্ষ্য কৰি ধাৰাসাৰ গুলীবৰ্ষণ।
দৈৱক্ৰমে প্ৰাণৰক্ষা পাকিস্তানৰ প্ৰাক্তন প্ৰধানমন্ত্ৰীৰ। পাকিস্তানৰ প্ৰাক্তন প্ৰধানমন্ত্ৰী ইমৰান...
মৰাণ ২নং ৰচিপথাৰ বাহাদুগাঁও যুৱক সংঘ উদ্যোগত প্ৰাইজমণি ফুটবল প্ৰতিযোগিতা
মৰাণ 2 নং ৰচিপথাৰ বাহাদুগাঁও যুৱক সংঘ উদ্যোগত প্ৰাইজমণি ফুটবল প্ৰতিযোগিতা
মৰাণ 2 নং ৰচিপথাৰ...
ಉಡುಪಿಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಮಠದ ರಾಜಾಂಗಣದಲ್ಲಿ ಅಕ್ಟೋಬರ್ 24 ರಿಂದ 26ರವರೆಗೆ "ಅಖಿಲ ಭಾರತ ಪ್ರಾಚ್ಯವಿದ್ಯಾ ಸಮ್ಮೇಳನ" ನಡೆಯಲಿದೆ.
ಅಕ್ಟೋಬರ್ 19, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಭಾರತೀಯ ವಿದ್ವತ್ ಪರಿಷತ್' ಸದಸ್ಯರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...