સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान आम बजट में चेचट को मिली जनरल महाविद्यालय की सौगात
रामगंजमण्डी के चेचट को राजस्थान आम बजट की घोषणा में जनरल कॉलेज की सौगात मिलने से क्षेत्र में खुशी...
દશનામ સાધુ સમાજ ના સાધુ ઞાડા બાવાની જગ્યા ના મહંત એ મહાદેવજી વિશે બોલનાર ને શું કહયુ
દશનામ સાધુ સમાજ ના સાધુ ઞાડા બાવાની જગ્યા ના મહંત એ મહાદેવજી વિશે બોલનાર ને શું કહયુ
बालोतरा में ट्रैफिक डायवर्ट करने के लिए ओवरब्रिज तैयार:2 किमी दूरी में वाई आकार में बना, 3 जिला मुख्यालयों के लिए जाएंगे रास्ते
नया जिला बनने के बाद बालोतरा में बहु प्रतीक्षित ओवरब्रिज बन कर तैयार हो गया है। ट्रायल के लिए...
Devotes increse in thirucendur murugan temple
.As it is summer vacation, the number of devotees at Thiruchendur Murugan Temple in Thoothukudi...