સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં કે નિર્જન વિસ્તારમાં અવારનવાર અજાણ્યા લોકોની લાશ મળી આવવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શંકાસ્પદ હાલતમાં લાશ હોવાથી અનેક ચર્ચાઓ લોકોમાં વહેતી થઇ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંગદાન ને ત્રણ લોકોની જીંદગી બચાવી
અંગદાન અભિયાનને સાંપડી રહેલો પ્રતિસાદ ભાવનગર જિલ્લામાં અંગદાન મહાદાન સુત્રને સાર્થક કરવા લોકો...
Beharbari output Actor Anshuman Bhuyan at Baligaon Raas festival in Dhakuakhana
Actor Beharbari output Anshuman Bhuyan || Baligaon Ras festival || Dhakuakhana || Kancha Kanchi
CBSE के परीक्षा पैटर्न में होगा अहम बदलाव, इस तरह के सवालों को किया जाएगा शामिल
नए साल 2023 में केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने (CBSE Board Exam 2023) दसवीं और बारहवीं...
क्या है DTI Ratio? लोन EMI के आसान भुगतान में कितना मददगार, समझें इसका पूरा कैलकुलेशन
नई दिल्ली, बिजनेस डेस्क। अक्सर लोग घर या गाड़ी जैसी बड़ी रकम की चीजों को खरीदने के लिए लोन का...
અમદાવાદના ખાનપુરમાં જીનાલય ની સાલગીરા મહોત્સવ 2023
ખાનપુર વિસ્તારમાં આવેલ નેમિનાથ દેરાસર ની આજની 44 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયેલ એ સમયે...