ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नोंदणीकृत कामगारांना घरकुल देणार - कामगार मंत्री डॉ. सुरेश खाडे
औरंगाबाद,राज्याच्या विकासामध्ये कामगार हा महत्वाचा घटक असून शासन त्यांच्या पाठीशी खंबीरपणे उभे...
মৰিগাঁৱত জেহাদী গ্ৰেপ্তাৰ
⭕অসমত ইছলামিক মৌলবাদীৰ ভয়ংকৰ জাল ⭕মৰিগাঁও আৰক্ষীয়ে পুনৰ গ্ৰেপ্তাৰ কৰিলে আন এজন...
মাজুলীত শিশু অপহৰণকাৰী নাই-আৰক্ষী অধীক্ষক গৌতম বৰাৰ সাংবাদমেল
◆মাজুলীৰ আৰক্ষী অধীক্ষক গৌতম বৰাৰ সাংবাদমেল।
জৰুৰী সংবাদমেল সম্বোধন কৰি মাজুলীত শিশু...
પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં હથિયારબંધી ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નું જાહેરનામું
પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં હથિયારબંધી ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નું...
8 अगस्त को भाजपा शक्ति केंद्र आलनिया मे भाजपा कार्यकर्ताओं की बैठक
भाजपा शक्ति केंद्र आलनिया मे भाजपा कार्यकर्ताओं की बैठक 8 अगस्त गुरूवार दोपहर 1:00 बजे हनुमान शिव...