ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चंद्रकांत पाटील अचानक थांबले, मुनगंटीवार उठले, काय झालं? | Chandrakant Patil | Sudhir Mungantiwar
चंद्रकांत पाटील अचानक थांबले, मुनगंटीवार उठले, काय झालं? | Chandrakant Patil | Sudhir Mungantiwar
Jharkhand Politics: नई सरकार का शपथ ग्रहण होते ही Hyderabad के लिए निकले विधायक | Aaj Tak News
Jharkhand Politics: नई सरकार का शपथ ग्रहण होते ही Hyderabad के लिए निकले विधायक | Aaj Tak News
અમરાઇવાડી વિસ્તારમાં એક બહેનને સરનામુ પુછવાના બહાને વિશ્વાશમાં લઇ
સોનાનો દોરો મેળવી લીધેલ આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ
બ્રાન્ચ
બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એચ. એમ. વ્યાસ ની ટીમ, મિલકત સબંધી ગુન્હાઓ
શોધી કાઢવા તેમજ...
BANASKANTHA: મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ | Bharatiya Janata Party meeting held
BANASKANTHA: મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ | Bharatiya Janata Party meeting held
Delhi Burger King Murder Case: दिल्ली के बर्गर किंग मर्डर केस के तीनों आरोपी पुलिस मुठभेड़ में ढेर
Delhi Burger King Murder Case: दिल्ली के बर्गर किंग मर्डर केस के तीनों आरोपी पुलिस मुठभेड़ में ढेर