ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कामरगाव येथे जय भवानी गणेश मंडळांचा कांदा पासून इको फ्रेंडली गणेश मूर्तीची स्थापना
कामरगाव येथे जय भवानी गणेश मंडळांचा कांदा पासून इको फ्रेंडली गणेश मूर्तीची स्थापना
JETPUR જેતપુર નેશનલ હાઈવે પર જીવના જોખમે મુસાફરી 06 11 2022
JETPUR જેતપુર નેશનલ હાઈવે પર જીવના જોખમે મુસાફરી 06 11 2022
Reliance-Disney Merger News | TV और Digital की सबसे बड़ी Deal, JV में ₹11,500 Cr निवेश करेगी RIL
Reliance-Disney Merger News | TV और Digital की सबसे बड़ी Deal, JV में ₹11,500 Cr निवेश करेगी RIL
दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर सड़क हादसे का भयानक वीडियो,पती-पत्नी की मौके पर हुई मौत
राजस्थान में दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर शनिवार को बड़ा हादसा हो गया. एक्सप्रेस-वे पर जा रही एक...