ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ত বন্যহস্তীৰ উপদ্ৰৱ
নুমলীগড়ৰ বকিয়াল বুঢ়াগোহাঁই খাটত উৰে নিশা বন্যহাতীৰ উপদ্ৰব ৷ বিদ্যুত তাঁৰত লাগি আহত এটা...
जिला पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा के निर्देशन मे विशेष अभियान आँपरेशन एन्टी वायरस के तहत लगभग 11 लाख रुपये कीमत के 55 मोबाईल फोन बरामद कर मालिको को लोटाये।
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की राजस्थान पुलिस मुख्यालय द्वारा...
કાંકરેજ કીર્તિસિંહ વાઘેલા પ્રેસ કોન્ફરન્સ યોજી
કાંકરેજ વાઘેલા કિર્તિસિંહ સાહેબ ને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કમળ ને મત આપીને...
ભણતરને માથે ચઢાવી સ્ટેટસ સિમ્બોલ ના બનાવવા ગૃહમંત્રીએ આહવાન કર્યુ....
ભણતરને માથે ચઢાવી સ્ટેટસ સિમ્બોલ ના બનાવવા ગૃહમંત્રીએ આહવાન કર્યુ....