ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kanhaiya kumar ने BJP पर साधा निशाना 'बीजेपी की बड़ी साजिश देश की लोकतंत्र के खिलाफ' | Aaj Tak
Kanhaiya kumar ने BJP पर साधा निशाना 'बीजेपी की बड़ी साजिश देश की लोकतंत्र के खिलाफ' | Aaj Tak
વડોદરા ના ડભોઇ રોડ વિસ્તારમાં થી ગુમ થયેલ પરિવાર આજરોજ પાણીગેટ પોલીસ મથકે હાજર થયો
વડોદરા ના ડભોઇ રોડ વિસ્તારમાં થી ગુમ થયેલ પરિવાર આજરોજ પાણીગેટ પોલીસ મથકે હાજર થયો
Tanaji Sawant यांनी मराठा समाजाची मागितली माफी, मराठा आरक्षणाबद्दल केलं होतं विधान | Eknath Shinde
Tanaji Sawant यांनी मराठा समाजाची मागितली माफी, मराठा आरक्षणाबद्दल केलं होतं विधान | Eknath Shinde
Android Users Alert: सरकार को जारी करनी पड़ी सख्त चेतावनी, कहीं हैकर्स के निशाने पर तो नहीं आपका स्मार्टफोन
यह चेतावनी खासतौर से उन यूजर्स को प्रभावित कर सकती है। जिनका डिवाइस एंड्रॉइड 12 एंड्रॉइड 12L...