ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વ્યાજખોરી સામે ગુજરાત પોલીસ લાલ આંખ, બાલાસિનોર માં યોજાયો "લોક દરબાર"
સંવાદદાંતા 👉પરમાર રણજીતસિંહ
આજરોજ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું...
ખેડામાં CCCના બોગસ પ્રમાણપત્રના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ
ખેડામાં CCCના બોગસ પ્રમાણપત્રના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ
सप्तमी का श्राद्ध: अजन्मी कन्या भ्रूण हत्या की शिकार दिवंगत आत्माओं की शांति के लिए किया तर्पण
कर्मयोगी सेवा संस्थान की ओर से रोटेदा रोड स्थित जिला मुख्यालय पर आयोजित किए जा रहे 16 दिवसीय...
তিনিচুকীয়াৰ অসামৰিক চিকিৎসালয়ত সপ্তাহজোৰা কাৰ্য্যসূচীৰে অনুষ্ঠিত কৰা ৰোগী সুৰক্ষা সপ্তাহৰ শুভাৰম্ভ
১৭ চেপ্তেম্বৰত হ'ব লগা বিশ্ব ৰোগী সুৰক্ষা দিৱসৰ লগত সংগতি ৰাখি তিনিচুকীয়াৰ অসামৰিক চিকিৎসালয়ত...
*સંખેશ્વર : સંખેશ્ચર ખાતે વિજ વાયર દૂર કરવા અરજદાર સતત અરજી આપવા છતાંય કોઇ કામગીરી નહિ, જીઇબી સમી ની મનમાની આવી સામે..*
સંખેશ્ચર ખાતે રહેતા સાધુ રસીલા બેન બળદેવ દાસ જેઓ સતત ૧ વર્ષ થી વીજ વાયર દૂર કરવા અરજી કરી રહ્યા...