ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ : china માર્કેટ (મૂર્તિમંત કોમ્પલેક્ષ) નકલી સામાન પ્રોડક્ટનું ધૂમ વેચાણ,રેઇડ થતાં દુકાનદારો એ દુકાનો બંધ કરી
અમદાવાદ : china માર્કેટ (મૂર્તિમંત કોમ્પલેક્ષ) નકલી સામાન પ્રોડક્ટનું ધૂમ વેચાણ,રેઇડ થતાં દુકાનોબંધ
মহানগৰীৰ ৰূপনগৰত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ
মহানগৰীৰ ৰূপনগৰৰ এএছটিচি ৱৰ্কশ্বপৰ সমীপৰ ভৰলু নৈৰ ওপৰৰ দলঙৰ তলত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ...
પાલનપુર જિલ્લા પંચાયત સામેની લોખંડની જાળી જ ગુમ થઈ ગઈ
પાલનપુર જિલ્લા પંચાયત સામેની લોખંડની જાળી જ ગુમ થઈ ગઈ
રાહદારીઓને ચાલવા માટેની ફૂટપાથ પર...