ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकरी - कामगारांसह सामान्यांच्या
कल्याणासाठी राज्य शासन कटीबद्ध
- मुख्यमंत्री एकनाथ शिंदे
"
शेतकरी - कामगारांसह सामान्यांच्याकल्याणासाठी राज्य शासन कटीबद्ध-मुख्यमंत्री एकनाथ शिंदे
"
श्री...
मागच्या दाराने मनुस्मृती आणण्याचा प्रयत्न; EWS आरक्षणावरून प्रकाश आंबेडकरांची टीका
सर्वोच्च न्यायालयाने आर्थिक मागासांसाठीचं 10 टक्के आरक्षण कायम ठेवण्याचा मोठा निर्णय दिला...
कोटा में ड्रग्स के खिलाफ पुलिस का ऑपरेशन क्लीन स्वीप, KOTA एसपी का मैसेज @rajasthanpolice39
कोटा में ड्रग्स के खिलाफ पुलिस का ऑपरेशन क्लीन स्वीप, KOTA एसपी का मैसेज
BANASKANTHA # બનાસકાઠાં ના પાલનપુરથી 1378 ઘેટાં બકરા ભરેલી પાંચ ટ્રકો ઝડપાઈ
BANASKANTHA # બનાસકાઠાં ના પાલનપુરથી 1378 ઘેટાં બકરા ભરેલી પાંચ ટ્રકો ઝડપાઈ
જૂનાડીસા માં રાજ્ય નાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ શ્રી માદરે વતન પધાર્યા
ડીસા પાસે આવેલ ધર્મનગરી જુના ડીસાથી જીરાવલા છ'રીપાલક સંઘનું શાનદાર આયોજન કરવામાં આવ્યું...