ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ બસસ્ટેશન વિસ્તારમાં ડિવાઇડર રોડનું કામ મંથર ગતિ થી ચાલતા જાહેર જનતામાં જોવાતો આક્રોશ ટ્રાફિક થી ધમ ધમતો વિસ્તાર હોવાથી ઘણી વાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે
ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં તૂટેલા રોડને બનાવવાની કામગીરી ચાલી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા રોડ...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
चुनाव आयोग ने महाराष्ट्र की DGP का ट्रांसफर किया:विपक्ष की शिकायत पर एक्शन, कांग्रेस ने कहा था- रश्मि निष्पक्ष चुनाव नहीं होने दे रहीं
महाराष्ट्र में विधानसभा चुनाव की वोटिंग से 16 दिन पहले चुनाव आयोग ने DGP रश्मि शुक्ला को पद से...
અમરેલી એસ ટી તંત્રને પત્ર પાઠવીને ભાડેર રાજકોટ શરૂ કરવાની કરી માંગ@live24newsgujarat
અમરેલી એસ ટી તંત્રને પત્ર પાઠવીને ભાડેર રાજકોટ શરૂ કરવાની કરી માંગ@live24newsgujarat