ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રાણી પોરડામાં ડૉન બોસ્કોની સામાજીક સેવા કેન્દ્રના સહયોગ થી બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બાળદિનનું મહત્વ અને બાળદિન કેમ ઉજવવામાં આવે છે તેની સમજણ ડૉ બોસ્કો સેવા કેન્દ્ર દ્વારા ભારતા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો ખુબ ગમતા હતા એટલે તેમના જન્મ દિનને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. રાણી પોરડા પ્રા.શાળાના બાળકોને રમત ગમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્ય રતિલાલ હઠીભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত ড° অনিল শইকীয়াৰ দ্বাৰা সম্পাদিত ইলা বৰগোহাঁই ৰচনাৱলী উন্মোচন কৰিলে য়েছে দৰজে ঠংচি য়ে
মৰাণত ড° অনিল শইকীয়াৰ দ্বাৰা সম্পাদিত ইলা বৰগোহাঁই ৰচনাৱলী উন্মোচন কৰিলে য়েছে দৰজে ঠংচি য়ে...
ડીસા કૉલેજમાં "યુવા મતદાન મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
ડીસાની ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં યુવા મતદાન મહોત્સવ 2024"ની ઉજવણી કરવાની હોવાથી...
આપ ખેડા જિલ્લાના મહામંત્રી દિલીપ ગઢવી એ આપ પાર્ટી પર લગાવ્યા સનસનીખેજ આક્ષેપ
આપ ખેડા જિલ્લાના મહામંત્રી દિલીપ ગઢવી એ આપ પાર્ટી પર લગાવ્યા સનસનીખેજ આક્ષેપ