સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા ધડાધડ કામો અને સમસ્યાઓનો ઉકેલ શરૂ કર્યો છે સિહોરના પોષ મનાતા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણીના કારણે લોકો ત્રાહિમામ હતા ગઇકાલે શંખનાદે લોકોની સમસ્યા સમાચાર રૂપી લોકોની વચ્ચે મૂકી હતી જે અહેવાલો તંત્રના મુખ્ય અધિકારીઓ સુધી પોહચ્યા છે આજે સાંજના સમયે સિહોર નગરપાલિકાના ચિફઓફિસર મારકણા અને એન્જીનીયર નીતિન પંડ્યા સહિત સ્ટાફ ગોદાવરી સ્કૂલ પાસે ગટરની સમસ્યા છે ત્યાં રૂબરૂ થયા હતા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી સ્થળ વિઝીટ કરી હતી બત્ને અધિકારી અને સ્ટાફ વચ્ચે ખાસ્સો સમય ગુફ્તગુ થઈ હતી ચર્ચાઓ બાદ અહીં તાકીદે કામ શરૂ કરવાના આદેશ ચિફઓફિસરે કર્યા હતા અહીં તાત્કાલિક પાઇપો સહિતની ચીજવસ્તુઓ લાવવામાં આવી છે લગભગ આવતીકાલથી કામો શરૂ થાય તેવી પુરી શકયતા છે ત્યારે આવનાર દિવસોમાં ગટરના પ્રશ્ને લોકોને હેરાનગતિ ઓછી થશે તે નક્કી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફૂલકોબી ની ખેતી દ્વારા ખેડૂતો ને લાખો રૂપિયાની કમાણી
શાકભાજીની ખેતી દ્વારા ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. ખેડૂતોને શાકભાજીના સારા ભાવ...
नहरों में 10 जुलाई से पानी छोड़ने पर बनी सहमति
कोटा में पिछले कई दिनों से खरीफ की फसलों में पानी छोड़ने को लेकर किसान आंदोलन कर रहे थे । कोटा...
महाराष्ट्र सरकार ने यूनिफाइड पेंशन स्कीम को मंजूरी दी:ऐसी घोषणा करने वाला पहला राज्य
महाराष्ट्र सरकार ने राज्य में यूनिफाइड पेंशन स्कीम (UPS) लागू करने का ऐलान किया है। दो दिन पहले...
બક્ષીપંચ મોરચા ભાજપ જિલ્લા પ્રમુખ અગ્રાજી ઠાકોરનું નિવેદન.
ડીસા ખાતે ચુંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જાહેર મંચ ઉપરથી નિવેદન.ઠાકોર સમાજને ભારતીય જનતા...
વડનગર માં દુઃખ ની લાગણી..
હીરાબાના નિધનને લઈને વડનગર શોકાતુર,,pm મોદી ના માતા હીરાબા ના નિધન ને તમામ વેપારીઓ પોતાનો ધધાં...