તા.04.04.2023 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી હનુમાન બજાર ફીડરનો મદની નગર ( રાજ કાપડિયા 987910646 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ,ઇસ્લામપુરા,વણકરવાસ,દુકાળપુરા , પડાવ, હનુમાન બજાર,જુના RTO, બહારપુરા સહિતના આસ પાસ નો વિસ્તાર,પાર્વતી નગર, હજારિયા ફળિયા, આરટીઓ ઓફિસ વિસ્તાર,સહકાર નગર, અર્બન હોસ્પિટલ,લક્ષ્મી નગર તેમજ બ્લાઈન્ડ વેલ્ફેર સુધીના વિસ્તારનો વીજ પૂરવઠો સવારેે 08 થી બપોરે 14.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સોનિયાજીને ઈ.ડી.ની નોટિસના વિરોધમાં શાંતિપૂર્વક-અહિંસક દેખાવમાં કાળા વસ્ત્ર પરિધાનમા 
 
                      સોનિયાજીને ઈ.ડી.ની નોટિસના વિરોધમાં શાંતિપૂર્વક-અહિંસક દેખાવમાં કાળા વસ્ત્ર પરિધાનમા#congress...
                  
   સંજેલી કૉગ્રેસને ફટકો, પીઢ નેતા આપમાં જોડાયા, રાજકારણ ગરમાયુ 
 
                      ફતેપુરા ખાતે કૉગ્રેસના પીઢ નેતાએ એકાએક રાજીનામુ ધરી દેતા રાજકારણ ગરમાયુ હતું રાજીનામુ આપી આપમાં...
                  
   ડીસાના માલગઢમાં જમીન ખેડવા મુદ્દે મહીલા ઉપર હુમલો કરતાં ચકચાર 
 
                      ડીસા તાલુકાના માલગઢ ગામે હેતલબેન અને તેમના માતા સાવિત્રીબેન ઘરે હતા. ત્યારે મોહનજી મોડાજી ટાંક,...
                  
    પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે લાખો શ્રદ્ધાળુએ કુબેર દાદાના દર્શન કર્યા 
 
                      પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે લાખો શ્રદ્ધાળુએ કુબેર દાદાના દર્શન કર્યા
                  
   
  
  
  
   
  