જૂનાગઢના દોલતપરામાં પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલે ખસેડાઇ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, દોલતપરમાં રેહતી નિર્મળા લક્ષમણ સોલડીયા (ઉ.વ.17) ગત રોજ ઘરે હતી ત્યારે તેના પિતાને તમે ભાઈને મોબાઈલ લઈ દીધો છે તો મને પણ લઈ દયો તેવું કહેતાં તેના પિતાએ ભાઈના મોબાઈલના હપ્તા ભરાઈ જાઈ પછી તેને લઈ દેશું કહેતા તેને લાગી આવતાં પગલું ભરી લીધું હતું. બીજા બનાવમાં વિસાવદરના વેકરિયામાં રહેતાં રીંકુબેન જેશરભાઈ મસાર ગર્ભવતી હોઈ ગત રોજ તેને દુખાવો ઉપડતાં સારવારમાં અમરેલી સિવિલે ખસેડાઇ હતી જ્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો. જે ભાન થઈ જતાં વધુ સારવારમાં અત્રેની સિવિલે ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે વિસાવદર પોલીસને જાણ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
APSC-ত স্থান প্ৰাপ্ত কেন্দুগুৰিৰ নিহাৰিকা কাশ্যপক সম্বৰ্ধনা
APSC ত স্থান পোৱা শিমলুগুৰি কেন্দুগুৰিৰ বোৱাৰী নিহাৰিকা কাশ্যপক কেন্দুগুৰি যুৱক সংঘ,...
ડીસામાં અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઇ
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇ ડીસા નગરપાલિકા દ્વારા પણ...
कांग्रेस के इस पूर्व विधायक ने की लाखों की धोखाधड़ी, गहलोत का नाम भी आया सामने
भरतपुर जिले के नदबई के पूर्व विधायक एवं देवनारायण बोर्ड के पूर्व अध्यक्ष जोगिंदर सिंह अवाना के...
ગાંધીધામ ઓસ્લોમાં મુખ્ય બજારમાં આવેલ નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ લાખોના દાગીનાની ચોરી ?
ગાંધીધામ ઓસ્લોમાં મુખ્ય બજારમાં આવેલ નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ લાખોના દાગીનાની ચોરી ?