જૂનાગઢના દોલતપરામાં પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલે ખસેડાઇ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, દોલતપરમાં રેહતી નિર્મળા લક્ષમણ સોલડીયા (ઉ.વ.17) ગત રોજ ઘરે હતી ત્યારે તેના પિતાને તમે ભાઈને મોબાઈલ લઈ દીધો છે તો મને પણ લઈ દયો તેવું કહેતાં તેના પિતાએ ભાઈના મોબાઈલના હપ્તા ભરાઈ જાઈ પછી તેને લઈ દેશું કહેતા તેને લાગી આવતાં પગલું ભરી લીધું હતું. બીજા બનાવમાં વિસાવદરના વેકરિયામાં રહેતાં રીંકુબેન જેશરભાઈ મસાર ગર્ભવતી હોઈ ગત રોજ તેને દુખાવો ઉપડતાં સારવારમાં અમરેલી સિવિલે ખસેડાઇ હતી જ્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો. જે ભાન થઈ જતાં વધુ સારવારમાં અત્રેની સિવિલે ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે વિસાવદર પોલીસને જાણ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कैसा होगा मौसम रियासत कालीन परंपरा से भविष्यवाणी
हाड़ौती में कैसा रहेगा मौसम ? रियासत कालीन परंपरा के अनुसार हुई ये बड़ी भविष्यवाणी -...
અંબાજીમાં આપેશ્વર મહાદેવના મંદિરે ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા જગત જનની અંબાનું ભવ્ય મંદિર બિરાજમાન છે. યાત્રાધામ અંબાજીમાં...
আজি মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ তম তিৰোভাৱ তিথি
নিজৰ অপূৰ্ব সৃষ্টিৰাজিৰে সোণসেৰীয়া কলা-সংস্কৃতিৰ মেটমৰা ভঁৰাল বান্ধি বৰ অসম গঢ়ি থৈ ...
મતદાન બાબતે કેશુભાઈ નાકરાણી સાથે ચર્ચા
મતદાન બાબતે કેશુભાઈ નાકરાણી સાથે ચર્ચા
સરહદી પંથકમાં હજુ પણ જુનવાણીના ગરબા રમી નવરાત્રીની ઉજણવી કરે છે
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના કેટલાય ગામોમાં હજુ જુનવાણી ના ગરબા રમવામાં આવે છે તો કે વાવના...