વડોદરા શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. રોડ પરથી પસાર થતી લાઈનમાં અચાનક ભંગાણ થતાં પાણીનો ફુવારો ઉડયો હતો. પાણીની ફુવારો આશરે ૩૦ ફુટ જેટલો ઉંચો ઉડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. મુખ્ય માર્ગ પર પાણી લીકેજ થતાં ટ્રાફિક પણ ખોરવાયો હતો. પાલિકાના પાણી પુરવઠા વિભાગ ને જાણ થતાં સ્ટાફના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી લીકેજ નું સમારકામ કર્યું હતું. આ સમગ્ર બનાવ અંગે પાણી પુરવઠા વિભાગના વડા અમૃત મકવાણા એ જણાવ્યું હતું કે લીકેજ કેવી રીતે થયું એની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. આધારભૂત માહિતી મુજબ ખાનગી કંપનીના કેબલ નાખવાની કામગીરી દરમ્યાન લીકેજ થયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Analysis with Devanshi|Corornaના નિયમ છે કે માત્ર વાતો જ?|દેશમાં Love-Jehadની આટલી ચર્ચા કેમ?
Analysis with Devanshi|Corornaના નિયમ છે કે માત્ર વાતો જ?|દેશમાં Love-Jehadની આટલી ચર્ચા કેમ?
રાજસ્થાનમાં આજે વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન, મંત્રીની પુત્રી પણ મેદાનમાં
રાજસ્થાનની યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી તમામ કોલેજોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે આજે...
कमलनाथ जी करेंगे छिंदवाड़ा के परासिया से नारी सम्मान योजना का शुभारंभ
मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री एवं प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी के द्वारा छिंदवाड़ा जिले के...
🔸কুমাৰীকাটা-খৈৰাণী সংযোগী জালাহ সংযোগী পথত যাতায়ত ব্যাহত
🔸কুমাৰীকাটা-খৈৰাণী সংযোগী জালাহ সংযোগী পথত যাতায়ত ব্যাহত
અરવલ્લીમાં ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓથી ઉજવણી કરવામાં આવશે
અરવલ્લીના મોડાસામાં વર્ષોથી પ્રજાપતિ પરિવાર માટીની મૂર્તિઓ બનાવે છે, નારિયેળના રેસા અને માટી...