વડોદરા શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. રોડ પરથી પસાર થતી લાઈનમાં અચાનક ભંગાણ થતાં પાણીનો ફુવારો ઉડયો હતો. પાણીની ફુવારો આશરે ૩૦ ફુટ જેટલો ઉંચો ઉડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. મુખ્ય માર્ગ પર પાણી લીકેજ થતાં ટ્રાફિક પણ ખોરવાયો હતો. પાલિકાના પાણી પુરવઠા વિભાગ ને જાણ થતાં સ્ટાફના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી લીકેજ નું સમારકામ કર્યું હતું. આ સમગ્ર બનાવ અંગે પાણી પુરવઠા વિભાગના વડા અમૃત મકવાણા એ જણાવ્યું હતું કે લીકેજ કેવી રીતે થયું એની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. આધારભૂત માહિતી મુજબ ખાનગી કંપનીના કેબલ નાખવાની કામગીરી દરમ્યાન લીકેજ થયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रतन टाटा के निधन पर बिजनेस लीडर्स का रिएक्शन:गौतम अडाणी बोले- महापुरुष कभी ओझल नहीं होते
टाटा ग्रुप के मानद चेयरमैन रतन नवल टाटा का बुधवार देर रात (9 अक्टूबर) निधन हो गया। वे 86 साल के...
BANASKANTHA #દિયોદર તાલુકાના બોડાગામે ગ્રામજનો નો દ્વારા ભારતમાતાનો પૂજન કાર્યક્રમ યોજાયો
BANASKANTHA #દિયોદર તાલુકાના બોડાગામે ગ્રામજનો નો દ્વારા ભારતમાતાનો પૂજન કાર્યક્રમ યોજાયો
আৰ কে প্ৰডাকচনৰ বেনাৰত নিৰ্মিত মিছিং চিনেমা 'লেনে মিকচি'ৰ তেইলাৰ মুকলি গোগামুখ
আৰ কে প্ৰডাকচনৰ বেনাৰত নিৰ্মিত মিছিং চিনেমা 'লেনে মিকচি'ৰ তেইলাৰ মুকলি গোহাগমুখত।
মিছিং কথাছবিৰ...
शिरूर तालुक्यात विहिरीत पडलेल्या बिबट्याला जीवदान देण्यात सर्पमित्र शेरखान शेख व सहकाऱ्यांना यश.
त्यात विहिरीत पडलेल्या बिबट्याला जीवदान देण्यात सर्पमित्र शेरखान शेख व सहकाऱ्यांना यश.