સિહોર સર્કિટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી દામજીભાઈ સોંદરવા તેમજ મહાસચિવ ડૉ.જયંતીભાઈ માંકડિયાની ખાસ ઉપસ્થિત માં સંગઠનને લઈ ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે દિનેશભાઈ રાઠોડની નિમણુંક કરવા આવી હતી.આ સાથે જિલ્લા ઉપપ્રમુખ અજ્ય સાગઠીયા.તેમજ વિશાલ મેવાડા, રાજુ પરમાર,સુરેશ જોગદિયા,મુકેશ કંટારિયા સહિત મોટી સંખ્યા આગેવાનો,હોદેદારો,કાર્યકરો સહીત સંગઠનની મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुक्ति फाउंडेशन ने धूमधाम से मनाया गणतंत्र दिवस एवं बसंत पंचमी का पर्व
लखनऊ। मुक्ति फाउंडेशन संस्था के प्रशासनिक कार्यालय में गणतंत्र दिवस "26 जनवरी" एवं "बसंत पंचमी"...
Elon Musk जल्द आएंगे भारत, देखें बिजेनस जगत की बड़ी खबरें
Elon Musk जल्द आएंगे भारत, देखें बिजेनस जगत की बड़ी खबरें
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું