આજ રોજ તા.1/9/22 ના રોજ "વિશ્વ હિન્દુ પરિષદ " અમરેલી દ્વારા વોર્ડ નંબર 11 માં ત્રિશૂલ દીક્ષા નો કાર્યક્રમ યોજાયો શૌ પ્રથમ આપણા આમંત્રણ ને માન આપી હરહંમેશ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દૂર્ગા વાહિની પ્રત્યે જેના દિલ ની અંદર સદા ને માટે લાગણી રહેલી છે તેવા વી.હી.પ.પ્રમુખ ભાનુભાઇ કિકાણી તેમજ જીલ્લા કાર્યાધ્યક્ષ હસુભાઈ દુધાત તેમજ રાહુલભાઇ સરવૈયા (જીલ્લા બજરંગ દળ સયોજક) મોહનભાઈ કાલેણા (શહેર બજરંગ દળ સંયોજક) જયદીપ ઉનાગર (શહેર બજરંગ દળ શહ સંયોજક) ઉપરોક્ત ની હાજરી થી વી.હિ.પ ની ટીમ દ્વારા વોર્ડ નંબર 11 માં આજ રોજ ત્રિશૂળ દીક્ષા આપવામાં આવી અને મોટા પ્રમાણ માં લોકો એ હાજરી આપી હાજરી હતી અને જય શ્રી રામ થી વાતાવરણ ગુંજી ઉઠયું રીપોર્ટ..વીપુલ મકવાણા