આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2022 ના રોજ 73 મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગરબાડા નવા ફળિયા ખાતે બામણીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામા કરવામા આવી હતી. જેમા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તથા ભાજપ તાલુકા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા એપીએમસી પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા તથા સામાજિક કાર્યકર અર્જુનભાઈ ગણાવા, તથા રેન્જ ફોરેસ્ટર એમ એલ બારીયા ઊપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે પધારેલા મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शांति के लिए युद्ध को तैयार रहे भारत, किसी भी हालत में इसे भंग नहीं किया जा सकता : राजनाथ सिंह
रक्षामंत्री राजनाथ सिंह ने शुक्रवार को अपने पहले के बयान पर प्रतिक्रिया दी कि "सशस्त्र बलों को...
2024 Elections: Bihar के CM Nitish Kumar का बड़ा बयान, BJP के नेताओं को बताया अपना दोस्त | Aaj Tak
2024 Elections: Bihar के CM Nitish Kumar का बड़ा बयान, BJP के नेताओं को बताया अपना दोस्त | Aaj Tak
વડોદરા માં દાખલ થયેલ ગુન્હાનાઆરોપીને ઝડપીલેતી લોકલક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લોસ્કવોડ ભાવનગર.
વડોદરા માં દાખલ થયેલ ગુન્હાનાઆરોપીને ઝડપીલેતી લોકલક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લોસ્કવોડ ભાવનગર.
મહેસાણાના કડીમાં શાળાએ જતા વિદ્યાર્થી પર ગાયનો હુમલો, માંડ માંડ લોકોએ વિદ્યાર્થીને બચાવ્યો
મહેસાણાના કડીમાં એક ગાયનો તોફાન મચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કડી નગરના...
ડીસા રિસાલા બજાર માં જીવો કંપની એ પાઈપ લાઈન તોડાયા પછી ખાડા પુરવાનું ભુલીગયા
ડીસા રિસાલા બજાર માં જીવો કંપની એ પાઈપ લાઈન તોડાયા પછી ખાડા પુરવાનું ભુલીગયા