આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2022 ના રોજ 73 મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગરબાડા નવા ફળિયા ખાતે બામણીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામા કરવામા આવી હતી. જેમા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તથા ભાજપ તાલુકા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા એપીએમસી પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા તથા સામાજિક કાર્યકર અર્જુનભાઈ ગણાવા, તથા રેન્જ ફોરેસ્ટર એમ એલ બારીયા ઊપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે પધારેલા મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા કોર્ટનું શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ, બંને નેતા કરશે ચોંકાવનારા ખુલાસા
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને પણ મહેસાણા કોર્ટે સમન્સ પાઠવ્યું છે,વિપુલ ચૌધરીના કેસમાં...
JSW MG मोटर्स सभी ओलंपिक मेडल विनर्स को गिफ्ट की Windsor EV, लिस्ट में नीरज चोपड़ा और मनु भाकर भी शामिल
JSW MG मोटर इंडिया ने इस साल पैरिस ओलंपिक में मेडल जीतने वाले भारतीय खिलाड़ियों को Windsor EV...
કાલોલ ના સૈનિક પરીવારે શહીદો ની યાદમા શહીદ પરીવાર સાથે દિવાળીની ઉજવણી કરી
સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે...
અમરેલી : ટીંબી આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બરફના કરા પડયા | SatyaNirbhay News Channel
અમરેલી : ટીંબી આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બરફના કરા પડયા | SatyaNirbhay News Channel