આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2022 ના રોજ 73 મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગરબાડા નવા ફળિયા ખાતે બામણીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામા કરવામા આવી હતી. જેમા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તથા ભાજપ તાલુકા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા એપીએમસી પ્રમુખ પ્રતાપભાઈ બામણીયા તથા સામાજિક કાર્યકર અર્જુનભાઈ ગણાવા, તથા રેન્જ ફોરેસ્ટર એમ એલ બારીયા ઊપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીની સાથે સાથે પધારેલા મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোৰেশ্বৰ মহাবিদ্যালয় ঊনপঞ্চাশ সংখ্যক বৰ্ষপূৰ্তি,৫০ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱসত উপলক্ষে প্ৰদৰ্শনী অনুষ্ঠান
গোৰেশ্বৰ মহাবিদ্যালয় ঊনপঞ্চাশ সংখ্যক বৰ্ষপূৰ্তি,৫০ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱসত উপলক্ষে প্ৰদৰ্শনী অনুষ্ঠান
આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે કર્યો હલ્લાબોલ
#buletinindia #gujarat #banaskantha
શ્રાવણ માસ નોઅંતિમ દિવસે દ્વારકા ના પ્રખ્યાત રણ મુક્તેશ્વર મહાદેવ મંદિરે હરીઅને હર નાંમિલન નાંદર્શન
શ્રાવણ માસ નોઅંતિમ દિવસે દ્વારકા ના પ્રખ્યાત રણ મુક્તેશ્વર મહાદેવ મંદિરે હરીઅને હર નાંમિલન નાંદર્શન
Aamir Khan has tears in his eyes after Laal Singh Chaddha was boycotted !
Aamir Khan has tears in his eyes after Laal Singh Chaddha was boycotted !
मंत्री बोले-चालान पेश होते ही मेयर मुनेश को हटा देंगे:खर्रा ने कहा-सरकार जिसे उचित समझेगी उस पार्षद को मेयर का चार्ज देगी
जयपुर हेरिटेज मेयर मुनेश गुर्जर को पद से हटाने की तैयारी की जा रही है। मेयर के खिलाफ अभियोजन...